________________
૩૪
શ્રી ઉત્તરાધ્યયન સત્ર સાર્થ-બીજો ભાગ આદિ ત્રણ શલ્ય અને હાસ્ય-શેકથી અટકેલા, દુન્યવી પુદ્ગલ સંબંધી ઈચ્છા રૂપ નિયાણ વગરના અને રાગ આદિ બંધન વગરના તે મૃગાપુત્ર બન્યા. (૮૯ થી ૯૧૬૮૨ થી ૬૮૪)
अणिस्सिओ इहं लोए, परलोए अणिस्सितो। वासीचंदणकप्पो य, असणे अणसणे तहा ॥९२॥ अनिश्रित इह लोके. परलोकेऽनिश्रितः । वासीचन्दनकल्पश्चाशनेऽनशने तथा ॥ ९२ ॥
અર્થ–આ લેકના ફળ કે પરલેકના ફળની નિશ્રાએ– અપેક્ષાએ તપનું અનુષ્ઠાન નહિ કરનારા, વાંસલા સરખા નિંદક પુરૂષ અને ચંદન સરખા સ્તુતિ કરનાર પુરૂષ ઉપર સમદશી તથા આહાર આપનાર કે નહિ આપનાર પુરૂષ ઉપર આશીર્વાદ અને શાપ-એમ બનેથી રહિત સમભાવવાળા તે મૃગાપુત્ર મુનિ બન્યા. (૯૨-૨૮૫
अप्पसत्थेहिं दारेहि, सव्वो पिहियासवे । अज्झप्पज्झाणजोगेहिं, पसत्थे दमसासणे ॥६॥ अप्रशस्तेभ्यो द्वारेभ्यस्सर्वतः पिहिताश्रवः । કથ્થામણાનો, પ્રાત માસનો ૧૨
અર્થ-કર્મ ઉપાર્જનના ઉપાયભૂતહિંસા આદિ અપ્રશસ્ત દ્વારોથી સર્વથા નિવૃત્ત, તેથી જ કર્મના આગમનને રોકનાર, આત્મા વિષે શુભ ધ્યાન વ્યાપાર રૂ૫ ધ્યાનગોથી પ્રશસ્ત, ઉપશમ અને જિનાગમ રૂપ શાસનના સાધક તે મૃગાપુત્ર મુનિ થયા. (૩-૬૮૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org