________________
શ્રી મહાનિર્ચથીયાધ્યયન-૨૦ બનેલે કર્મોને સર્વથા ક્ષય કરી, અને તેની ત્યાં સ્થિતિ હવાથી વિપુલ અને પ્રધાન હોવાથી ઉત્તમ ધ્રુવ-નિત્ય स्थान ३५ भुजितने पामे छे. (१२-9४३) एबुग्गदन्ते वि महातवोधणे, महामुणी महापइन्ने महायसे । महानिठिज्जमिणं महासुयं, से कहेइ महया वित्थरेणं ॥५३॥ एवमुग्रहान्तोऽपि महातपोधनो,
महामुनिर्महाप्रतिज्ञो महायशाः । महानिर्ग्रन्थीयमिदं महाश्रुतं,
स कथयति महता विस्तरेण ॥ ५३ ॥ અર્થ-કર્મશત્રુ પ્રત્યે ઉગ્ર અને ઇન્દ્રિય-મને વિજેતા હેવાથી દાંત અર્થાત્ ઉગ્ર દાંત, મહા તપોધન, દઢવતી અને એથી જ મહા યશસ્વી તે અનાથી મુનિ, મહાનિર્ચ ને હિતકારી આ પૂર્વોક્ત મહા-નિગ્રંથીય મહામૃતને. मोर विस्तारथा ४ छ. (५३-७४४)
तुट्रोय सेणिओ राया, इणमुदाहु कयंजली। अणाहयं जहाभूयं, मुट्ठ मे उवदंसियं ॥५४॥ तुष्टश्च श्रेणिको राजा, इदमुदाहृतवान् कृताञ्जलिः । अनाथत्वं यथाभूतं, सुष्ठु मे उपदर्शितम् ॥५४॥
અર્થ–ત્યાર બાદ ખુશ થયેલે શ્રેણિક રાજા હાથ જોડીને કહે છે કે આપે મને અનાથતાનું સત્ય સ્વરૂપ सारी तिव्ये प्यु छ.' (५४-७४५) तुज्झं सुलद्धं खु मणुस्सजम्मं, लाभा मुलद्धा य तुमे महेसी । तुम्भे सणाहा य सबंधवा य, जंभे ठिआ मग्गि जिणुत्तमाणं ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org