SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ અર્થ-વ્યવદાન વિષયસુખની સ્પૃહાના નાશથી થાય છે. તે હે ભગવન્! સુખશાતથી જીવ ક ગુણ મેળવે છે? વિષય સંબંધી સુખના, સુખગત પૃહાના અભાવ દ્વારા વિનાશ રૂપ સુખશાતથી વિષયસુખ તરફ નિસ્પૃહતા રૂપ અનુસુકપણને જીવ પામે છે. અનુસુક જીવ દુઃખિયા તરફ દયાળુ બને છે, (સુખેત્સુક છવ મારતા પણ પ્રાણીને જોતાં સ્વસુખમાં રસિક જ થાય, પરંતુ દયાળું બનતું નથી.) ઉદુભટ બનતે નથી અને એહિક વસ્તુને નાશ થવા છતાં પણ શેક કરતે નથી, કેમ કે-મુક્તિપદમાં સ્પૃહા બાંધેલી છે. આવા પ્રકારને આત્મા ઉત્કૃષ્ટ શુભ ભાવના કારણે ચારિત્રમેહનીય કર્મ ખપાવે છે. (૩૧–૧૧૨૧) ___ अप्पडिबद्धयाएणं भंते ! जीवे किं जणयइ ? अप्पडिबद्धयाएंण निस्संगत्तं जणयइ, निस्संगत्तगए अ ण जीवे एगे एगग्गचित्ते दि अ राओ असज्जमाणे अपडिबद्धे સાવિ વિદર રૂર ___ अप्रतिबद्धतया भदन्त ! जीवः किं जनयति ? अप्रतिबद्धतया निःसङ्गत्वं जनयति निःसङ्गत्वगतश्च नु जोव एको एकाग्रचित्तो दिवा च रात्रौ चाऽसजनप्रतिबद्धश्चापि વિવિ ૩રા અર્થ-સુખનું શાતન અનાસક્તિ-અપ્રતિબદ્ધતાથી થાય, તે હે ભગવન્! અપ્રતિબદ્ધતાથી જીવ કયા ગુણને પામે છે? મનની અનાસક્તિ રૂપ અપ્રતિબદ્ધતાથી જીવ બાહ્ય સંગના ત્યાગ રૂપ નિઃસંગતાને પામે છે. નિસંગતાને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy