________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે “બીજો ભાગ
सन्नाणनाणोवगए महेसी, अणुत्तरं चरिउ धम्मसचयं । अणुत्तरे नाणधरे जसंसी, ओभासई वरइवंत लिक्खे ||२३|| सन्नानाज्ञानोपगतो महर्षिरनुत्तर' चरित्वा धर्मसंचयं । अनुत्तरो ज्ञानधरो यशस्व्यवभासते सूर्य इवान्तरिक्षे ||२३||
૭૨
અથ-તે સમુદ્રપાલ મહર્ષિ, શ્રુતજ્ઞાનથી ક્રિયાકલાપના જ્ઞાન સહિત અનુત્તર ક્ષમા વગેરેના ધર્માંસંચય કરી, આાકાશમાં સૂર્યની માફક યશસ્વી અને અનુત્તર જ્ઞાનધારી-કેવલજ્ઞાની જગતમાં પ્રકાશે છે. (૨૩-૭૭૪ )
दुविहं खवेऊण य पुण्णपावं, निरंजणे सव्वओ विप्पमुक्के । तरित्ता समुहं व महाभवोहं, समुद्दपालो अपुणागमं गए तिबेमि ॥ द्विविधं क्षपयित्वा च पुण्यपापं, निरञ्जनः सर्वतो विप्रमुक्तः । तीर्त्वा समुद्रमिव महाभवौघं, समुद्रपालोऽपुनरागमं गतः ॥ ।। વૃત્તિ વીમિ ૫રકો અર્થ-ઘાતી-અઘાતી ભેદથી બે પ્રકારનુ, શુભ--અશુભ પ્રકૃતિ રૂપ એ પ્રકારનું અર્થાત્ કમ માત્રને ક્ષય કરી, સયમ પ્રતિ નિશ્ચલ અર્થાત્ શૈલેશી અવસ્થાને પામેલ,સવ થી– આા-અભ્ય ંતર રાગહેતુ માત્રથી રહિત, તેમજ સમુદ્ર સમાન દેવ વગેરે જન્મપ્રવાહને તરીને, સમુદ્રપાલ મહિષ, અપુનરાગમન ગતિ રૂપ મુક્તિમાં ગયા. આ પ્રમાણે હું જ ! હું કહું છું. (૨૪–૭૭૫)
એકવીસમું શ્રી સમુદ્રપાલીયાધ્યયન સપૂર્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org