________________
શ્રી સમુદ્રપાલીયાધ્યયન-૨૧
૭૧ પામેલે સરલતા-સમતા મેળવી સંયમી–વિરતિધર તે મહર્ષિ, સમ્યગાન આદિ રૂપ મોક્ષમાર્ગને પામે છે. (૨૦-૭૭૧) अरहरइसहे पहोणसंथवे, विरए आयहिए पहाणवं । परमपयेहि चिट्ठई, छिन्नसोए अममे अकिंचणे ॥२१॥ अरतिरतिसहः प्रहीणसंस्तवः
विरत आत्महितः प्रधानवान् । परमार्थपदेषु तिष्ठति,
ઝિમો, અમલ, અશ્વિનઃ રશા અર્થ–સંયમના વિષે અરતિને અને અસંયમના વિષે રતિને સહન કરનારે, એ બનેથી બાધિત નહિ થનારે, પહેલાંના કે પછીના પરિચયથી રહિત, વિરતિધર, આત્મહિતકારી, સંયમ રૂપ પ્રધાનવાળે અને શોક-મમતા–પરિગ્રહ વગરને મુનિ, મેક્ષના સમ્યગદર્શન વગેરે પદ્યમાં સ્થિર રહે છે. (૨૧-૭૭૨) विवित्तलयणाणि भइज्ज ताई, निरूवलेवाइं असंथडाई। इसीहि चिण्णाई महायसेहि, कायेण फासिज्ज परीसहाई।।
विविक्तलयनानि भजेत् त्रायी, निरुपलेपान्यसंस्कृतानि । ऋषिभिश्चीर्णानि महायशोभिः, कायेन स्पृशति परीषहान् ॥२२॥
અથ–બીજ આદિથી અવ્યાસ, ભાવથી રાગરહિત, દ્રવ્યથી તેના માટે નહિ લેપાએલ અને મહા યશસ્વી ત્રાષિએથી આચરેલ, જીવનિકાયરક્ષક મુનિ, સ્ત્રી વગેરેથી રહિત ઉપાશ્રયેનું સેવન કરે તથા શરીરથી પરિષને સહન કરે. (૨૨-૭૭૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org