________________
७०
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -શ્રીજો ભાગ
शीतोष्णदंशमशकाच स्पर्शाः,
आतङ्का विविधा स्पृशन्ति देहम् । अक्कुकूजः तत्राध्यासयेद्रजांसि क्षिपेत् पुराकृतानि ||१८|| અર્થ-ડે સાધુ ! જ્યારે તમારા શરીરને શીત-ઉષ્ણુદશમશક-તૃણુસ્પશ -રંગ વગેરે વિવિધ પરિષહે સ્પર્શે – પીડા કરે, ત્યારે તમારે ચુકે ચાં કર્યાં સિવાય પૂર્વોક્ત પરીષહા સહન કરવાના છે અને સહિષ્ણુ ખની પૂર્વકૃત કર્મના ક્ષય કરવાના છે. (૧૮-૭૬૯)
पहाय रागं च तहेव दोसं, मोहं च भिक्खू सययं वियक्खणो । मेरुव्व वाण अकंपमाणो परीसहे आयगुत्ते सहिज्जा ।। १९ ।
प्रहाय रागं च तथैव द्वेष, मोहं च भिक्षुः सततं विचक्षणः । मेरुरिव वातेनाकम्पमानः, परीषहानात्मगुप्तः सहेत् ॥ १९ ॥
,
અથ-રાગ, દ્વેષ અને મેહુને સતત છેડી વિચક્ષણ મુનિએ, પવનથી ડિકપનાર મેરૂપર્યંતની માફક અડગ રહી-ગુપ્ત આત્મા બની પરીષહા જીતવાના છે. ( ૧૯-૭૭૦ )
अणुore नावणए महेसी नय वि पूअं गरह च संजए । से उज्जुभाव पडिवज्ज संजये, निव्वाणमग्गं विरए उपेई ||२०||
अनुन्नतो नावनतो महर्षिः, न चापि पूजां गर्हा च सजेत् । सॠजुभावं प्रतिपद्य संयतो, निर्वाणमार्ग विरत उपैति ||२०|| અથ-મહર્ષિ, પૂજા-સત્કાર થતાં ઉન્નતિ-અભિમાનના સંગ ન કરે ! તથા જો પરકૃત નિ દા-ગીં થાય તે અવનતિ દીનતાના સંગ ન કરે! આ પ્રમાણે આત્માના અનુશાસનને
Jain Educationa International
For Personal and Private Use Only
_*_*
www.jainelibrary.org