________________
૨૨૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ एगगगमनसंनिवेसणयाए णं भंते ! जीवे कि जणयइ ? एगग्गमणसंनिवेसणयाए णं चित्तनिरोध करेइ ॥२७॥
एकाग्रमनःसन्निवेशनया नु भदन्त ! जीवः किं जनयति ? एकाग्रमनःसन्निवेशनया नु चित्तनिरोधं करोति ॥२७॥
અર્થ-તારાધના, એકાગ્ર મનની સ્થાપનાથી જ થાય છે. તે હે ભગવાન્ ! એકાગ્ર મન:સંનિવેશનાથી જીવ કયા ગુણને મેળવે છે? એક શુભ આલંબન રૂ૫ અગ્રમાં–ધ્યેયમાં
સ્થાપના રૂપ એકાગ્રમના સંનિવેશનાથી કદાચ ઉન્માર્ગમાં ગયેલ ચિત્તના નિયંત્રણ રૂ૫ નિરોધને જીવ કરે છે. (૨૭-૧૧૧૭) . संनमेणं भंते ! जीवे कि जणयइ ? ।
संजमेणं अणण्हयत्तं जणयइ ॥२८॥ संयमेन भदन्त ! जीवः किं जनयति । संयमेनानंहस्कत्वं
जनयति ॥२८॥ અર્થ-આ બધું સંયમવંતને સફળ છે તે હે ભગવન્! સંયમથી જીવ કયા ગુણને મેળવે છે? આશ્રની વિરતિ રૂપ સંયમથી પાપકર્મોના અભાવવાળે જીવ બને છે. સંયમ હેવા છતાં તપ વગર કર્મનો ક્ષય નથી માટે તપને કરે છે. (૨૮-૧૧૧૮)
तवेणं भंते ! जीवे किं जणयइ ?।
तवेणं वोदाणं जणयइ ॥२९॥ तपसा भदन्त ! जीवः किं जनयति ? । तपसा व्यवदानं जनयति ॥२९॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org