________________
શ્રી સમ્યક્ત્વ૫રાકમાધ્યયન-૨૯
૨૨૧
धम्मकहाएणं भंते ! जीवे किं जणयइ ? धम्मकहाएणं पवयणं पभावेइ, पवयणपभावएणं जीवे आगमे सस्समद्दताए कम्मं निबंधइ ॥२५॥
धर्म कथया नु भदन्त ! जीवः किं जनयति ? धमकथया કવર કમાવતિ, પ્રવરનામાવના નું લીવ: શાળાનાથદ્ભद्रतया कर्म निबध्नाति ॥२५॥
અર્થ –શ્રતના અભ્યાસીએ ધર્મકથા પણ કરવી, તે હે ભગવન! ધર્મકથાથી જીવ ક્યા ગુણને પામે છે ? વ્યાખ્યાન રૂપ ધર્મકથાથી શ્રી જૈનશાસન રૂપ પ્રવચનની પ્રભાવના થાય છે. પ્રવચનપ્રભાવક આત્મા આગામી કાળમાં નિરંતર કલ્યાણકારી કર્મ બાંધે છે યાને શ્રેષ્ઠ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જે છે. (૨૫-૧૧૧૫)
सुअस्स आराहणयाए णं भंते ! जीवे किं जणयइ ? मुअस्स आराहणयाएणं अण्णाण खवेइ न य संकिलिस्सइ॥२६॥
द्रुतस्याराधनया नु भदन्त ! जीवः किं जनयति ? श्रुतस्याराधनया अज्ञानं क्षपयति, न च संक्लिश्यते ॥२६॥
અર્થ-આ પ્રમાણે પંચવિધ સ્વાધ્યાયની રમણતાથી Aતારાધના થાય છે. તે હે ભગવન્! મૃતની આરાધનાથી જીવ કયા ગુણને મેળવે છે? શ્રતની સમગૂ આરાધના કરવાથી વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા અજ્ઞાનને ખપાવે છે. છતારાધનાથી નવા નવા સવેગની પ્રાપ્તિ થવાથી જીવ રાગ વગેરેથી પેદા થયેલ સંકલેશને ભજનારે થતું નથી. (૨૬-૧૧૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org