________________
શ્રી સમ્યકત્વરા માધ્યયન-૨૯
૨૩૫
રાગ-દ્વેષના વિનાશ રૂપ વીતરાગતાથી પુત્રાદિ વિષયક સ્નેહ રૂપ અનુકૂલ બ ંધનેને અને લેભ-તૃષ્ણા રૂપ અનુકૂલ બંધનાને જીવ છેઠે છે. તે શુભાશુભ શબ્દ-પ-રૂપ-૨સ-ગ દેશમાં વૈરાગ્યવાળા મને છે. ( ૭-૧૧૩૬)
ચીમળે! નીવેજ નાયક ? | खंतीए ர் परीसरे जिणइ ||४८॥ आन्त्या भदन्त ! जीवः किं जनयति ? क्षान्त्या परीषहान् નતિ ૪૮||
અ -વીતરાગનું મૂલ ક્ષમા છે. તે હૈ પ્રભુ ! ક્ષમાથી જીવ કયા ગુણને પામે છે? ક્રોધના જય રૂપ ક્ષમાથી વધ વગેરે પરીષહાને જીવ જીતે છે. (૪૮-૧૧૩૮)
मुत्तीणं भंते ! जोवे किं जणयइ ? मुत्तीए णं अवर्ण जणयइ, अचिणे अ जीवे अत्थलोलाणं पुरिसाणं अपत्थणिज्जो
ચર ।।૪°૫
मुक्त्या भदन्त ! जीवः किं जनयति ? मुक्त्या नु अकिंचत्वं जनयति, अकिंचनश्च जीवोऽर्थलोलानां पुरुषाणामप्रार्थनीयो મતિ ||૪||
અર્થ-ક્ષમા, સંતોષથી દૃઢ થાય છે. તે હું ભગવન! મુક્તિથી જીવ કર્યો। ગુણ મેળવે છે ? નિભિતા રૂપ મુતિથી જીવ નિપરિગ્રડુપણું પામે છે. અપરિગ્રહૌ આત્મા અર્થાલે ભી ચાર આદિ પુરૂષને અનિચ્છનીય અને છે. (૪૯-૧૧૩૯) अज्जवार णं भंते! जीवे किं जणयह ? अज्जवयाए णं
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org