________________
૨૯૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ यथा च किम्पाकफलानि मनोरमाणि,
સેળ વન અસ્થમાનાની तानि क्षोदयन्ति जीवितं,
पच्यमानान्येतदुपमाः कामगुणा विपाके ॥२०॥ ये इन्द्रियाणां विषया मनोज्ञाः,
न तेषु भावं निसृजेत्कदाचित् । नैवाऽमनोज्ञेषु मनोऽपि ગુર્યાસમાધિામ અળસ્તારવી રશા
પાર્મિક પ્રવમ્ | અર્થ–આ પૂર્વોક્ત સ્ત્રી વિષયના સંબંધને અતિકમી, દ્રવ્ય વગેરેના સંબંધે સુખપૂર્વક ઉલ્લંઘી શકાય છે. જેમ કેસ્વયંભૂરમણ રૂપ મહાસાગર તરી ગયા બાદ ગંગા સમાન નદી સુખપૂર્વક તરી શકાય છે, તેમ અહીં સમજવું. અર્થાત સ્ત્રને સંબંધ છૂટશે તે બીજા સંબંધે છૂટતાં વાર લાગતી નથી. દેવ સહિત સકલ લેકનું માનસિક-કાયિક જે કાંઈ દુઃખ છે, તે દુઃખ માત્ર કામગની–વિષયની નિરંતર આસક્તિથી પેદા થાય છે. તે સકલ દુઃખ માત્રના અંતને કામાસકિત વગરને–વીતરાગ આત્મા પામે છે. જેમ વર્ણ–રસ-ગંધપર્શથી મને હર એવાં કિપાક વૃક્ષનાં ફળ ભજન સમયે સુખ આપે છે પરંતુ પરિણામે પ્રાણ ખલાસ કરે છે, તેમ દેખાવમાં મને ડર આ કામગ-વિષયે પ્રારંભમાં ભેળવેલા સુખ રૂપ લાગે છે પરંતુ પરિણામે દુઃખદ જન્મ-મરણ આપે છે. જે ઈન્દ્રિના મનહર વિષય છે, તેમાં ઈન્દ્રિયે પ્રવર્તાવવા માટે કદાચિત્ રાગભાવવાળું મન કરે ! તથા જે ઈન્દ્રિયેના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org