________________
છેસ્વ-સ્વાધ્યાયનું એક મુખ્ય અંગ બનાવ્યું હતું, એટલું
જ નહિ પણ આ મૂલ સૂત્રને કંઠસ્થ કર્યું હતું અને દિવસ કે રાત્રિના વિભેર વેદનાવશના અવસરે તેઓશ્રીએ પિતાના આત્માને આ જ સૂત્રના રટણથી સ્થિર પ્રશાન્ત રાખે હતે,-એમ અનુભવસિદ્ધો જણાવી રહ્યા છે. એટલે
આ ગ્રન્થનુ શુભાભિધાન જ્યારે મુખથી નીકળે છે, ત્યારે છે એ પૂજ્ય પુરૂષનું સ્મરણ સહજ જ થઈ આવે છે. 1. આ ગ્રન્થને અનુવાદ ગુર્જરગિરામાં પૂ પન્યાસજી છેશ્રી ભદ્રંકરવિજયજી ગણિવરે કર્યો છે. તેઓશ્રીએ છે આ ગ્રન્થની શુદ્ધિ અને સરળતા માટે ખૂબ જ લક્ષ્ય રાખવા આ ઉપરાન્ત, વાચકને તે સમજવામાં કિલષ્ટતા ન રહે તેની
ખાસ કાળજી રાખેલ છે. છે આ ગ્રન્થની પ્રસ્તાવના જે કે અહીં સંપૂર્ણ થાય છે છે, પરંતુ આ ગ્રન્થ જ એ છે કે–એની પ્રસ્તાવના
માટે સેના ઉપર ઢોળ ચઢાવવા જેવું છે, છતાં પણ શિષ્ટાચાર સચવાય એ હેતુથી ટૂંકું ગ્રંથાધન કરવામાં આવ્યું છે. - આ ગ્રન્થમુદ્રામાં જે મહાશયએ જ્ઞાનભકિત અર્થે
સ્વદ્રવ્યવ્યય કરીને પિતાની ઉદારતા દાખવી છે, તે અનુમદના પાત્ર છે.
–અતિથિ. [પ્રથમ આવૃત્તિમાંથી ]
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org