SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ - 1 - - - = - = ૧૦ સ્વાધ્યાયને તપ કહ્યો છે. સ્વાધ્યાય સમાન અન્ય તપ નથી. તેમાંય શ્રી ઉત્તરાધ્યયનસૂત્રને સવાધ્યાય સર્વ મુખ્ય છે. તપ્ત થયેલા પ્રાણીગણને આ સ્વાધ્યાય શીતલ ચંદન જે અનુપમ છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેને સાગરોપમેને કાળ 1 તત્વ-દ્રવ્યાનુયેગના સ્વાધ્યાયમાં વ્યતીત થાય છે. એ દેવેનું સુખ પણ સર્વ દેવાધિકતમ કહેલું છે. એનું કારણ સ્વાધ્યાયરસાનંદનું જ છે. આ ગ્રન્થને વર્તમાનમાંય આત્માથી અને ખપી સાધુ-સાધ્વી મહારાજે જીવનસાથી જે માનીને તેને સ્વાધ્યાયમાં ઉપગ કરી રહ્યા છે. મૂળ ગ્રન્થને જ સવાધ્યાય તરીકે કરતાં અર્થવિહીનતા જોઈએ તે રસ નથી જન્માવતી. આથી એ હેતુને લક્ષ્યમાં રાખીને સાર્થ–મૂવ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર છપાવવાને શુભાશય પેદા થયે અને એ ગ્રન્થને પહેલે ભાગ વિ. સં. ૨૦૨૨ માં ૧ થી ૧૮ અધ્યયનપૂર્વક પ્રકાશિત કર્યા બાદ તેને આ બીજો ભાગ ૧ થી ૩૬ અધ્યયનપૂર્વક સંપૂર્ણ પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે. આ સ્વાધ્યાય-ઉચિત સાર્થ–મૂલ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર પ્રગટ થઈ રહ્યું છે. આશા છે કે- સ્વાધ્યાય રસિક પુણ્યાભાએ એને સ્વાધ્યાયમાં અર્થ-જ્ઞાન સાથે ઉપગ કરશે અને પ્રકૃતિ પ્રયાસને સાર્થક બનાવશે જ. શાસનરક્ષક, સૂરિસાર્વભૌમ, કવિકુલકિરીટ, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ, સવ-વૃદ્ધાવસ્થામાં પ્રતિદિન આત્માને શમ-પ્રશમશાન્તરસમાં તરબોળ બનાવવા માટે આ જ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રને ~ -- - > > = > > > Sાર 5 = = = ૯ - - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy