________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
१०४ अग्गी अ इइ के वुत्ते, केसी गोअममब्बवी । तओ केसी बुवंतं तु, गोअमो इणमब्बवी ॥५२॥ कसाया अग्गिणो वुत्ता, सुअसीलतो जलं । सुअधारामिहया संता, भिन्ना हुन डहति मे ॥५३॥
॥पंचभिः कुलकम् ॥ साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम तं मे कथय गौतम ! ॥४९॥ सम्प्रज्वलिताः घोराः, अग्नयः तिष्ठन्ति गौतम !। ये दहन्ति शरीरस्थाः, कथं विध्यापितास्त्वया ॥५०॥ महामेघप्रसूतात् , गृहीत्वा वारि जलोत्तमम् । सिञ्चामि सततं तान् तु, सिक्ताः नैव दहन्ति माम् ॥५१॥ अग्नयश्चेति क उक्ताः, केशिः गौतममब्रवीत् । ततः केशि ब्रुवन्तं तु,. गौतम इदमब्रवीत् ॥५२॥ कषाया, अग्नयः उक्ता, श्रुतशीलतपः जलम् । श्रुतधाराभिहताः सन्तः, भिन्ना हु न दहन्ति माम् ॥५३॥
॥ पंचभिः कुलकम् ॥ અર્થ–હે ગૌતમ! આપની બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે, કે જે બુદ્ધિએ સંશયને નિરાસ કર્યો. હવે બીજો પ્રશ્ન રજૂ કરવામાં આવે છે કે-હે ગૌતમ! શરીરમાં રહેલી ચારેય બાજુએથી ઉત્કૃષ્ટ રીતિએ જ્વલિત અને ઘેર અગ્નિઓ તમે કેવી રીતિએ બુઝાવી? હવે શ્રી ગૌતમસ્વામી કહે છે કે-“મહા મેઘથી પેદા થયેલ જલપ્રવાહમાંથી તમામ જલ કરતાં ચડીયાતું જલ લઈ તે અગ્નિઓને હું બુઝાવું છું અને તેથી સિંચાયેલ તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org