________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
૪૬૫ અટ્ટહાસ વગેરે હાસ્ય,પરને આશ્ચર્ય પમાડનાર વિવિધ આલાપના સમુદાય રૂપ વિકથાઓથી તથા શીલસ્વભાવ હાસ્ય વિસ્થા એથી બીજાઓને આશ્ચર્ય પેદા કરનાર, કંદર્પ દેવેની ઉત્પત્તિમાં હેતુભૂત કાંદપી ભાવનાને કરે છે. (૨૬૧-૧૬૯) मंताजोगं काउं, भूईकम्मं च जे पति । सायरसइढिहेंउं, अभिओगं भावणं कुणई ॥२६२३ मंत्रयोगं कृत्वा, भूतिकर्म च यः प्रयुक्ते सातरसचिहेतोराभियोगी भावनां करोति ॥२६२॥
અર્થ–મંત્રો અને મેંગો (તથાવિધિ દ્રવ્યસંગ રૂપ ગ) ને કરી ભસ્મથી (માટી-દેરાથી રક્ષા માટેની ક્રિયા ભૂતિકર્મકૌતુક વગેરેને જે સુખ આદિ માટે પ્રયોગ કરે છે. અર્થાત્ પુષ્ટ આલંબનમાં નિસ્પૃહ મુનિને આમ કરનારને પણ દોષ નથી, પરંતુ શ્રીજિનશાસનની પ્રભાવના રૂપ ગુણ જ થાય. છે. તે અભિયેગી ભાવનાને કહે છે. (૨૬૨–૧૭૦૦)
नाणस्स केवलीणं, धम्मायरिअस्स संघसाहणं । माई अवण्णवाई, किविसि भावणं कुणइ ॥२६॥ ज्ञानस्य केवलिनां, धर्माचार्यस्य संघसाधूनाम् । मायी अवर्णवादी, किल्बिषिकी भावनां करोति ॥२६॥
અર્થ–શ્રતાદિ જ્ઞાનના, કેવલીઓના, ધર્માચાર્યના તથા સંઘ-સાધુઓના અવર્ણ (નિંદા) વાદી અને માયાવાળે, કિલ્બિષિકી ભાવનાને કરે છે. (૨૬૩–૧૭૦૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org