________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
અર્થ–ભૂખ, તરસ, શીતળુ, ડાંશ-મચ્છર, આકાશ, દુઃખકારી શય્યા, તૃણસ્પર્શ, મલ, તાડના, તર્જના, વધ, બંધ વગેરેના દુઃખરૂપ પરિષહે; ભિક્ષાચર્યા, યાચના, અલાભ વગેરેના દુઃખ રૂપ પણ પરિષહ સહવા અતિ દુષ્કર છે. (૩૧+૩૨-૬૨૪૬૨૫).
कावोया जा इमा वित्ती, केसलोओ अदारुणो। दुक्खं बम्भव्वयं घोरं, धारेउं अमहप्पणो ॥३३॥ कापोती येयं वृत्तिः, केशलोचश्च दारुणः । દુર્વ ગ્રહત્ર ઘો, વર્તમામનઃ . રર . ' અર્થ-જેમ કબુતરે કણ વગેરેના ગ્રહણમાં હંમેશાં શંક્તિ થઈ પ્રવર્તે છે, તેમ મુનિગણ ગોચરીના ર્થી ડરતા. જ ભિક્ષા વગેરેમાં પ્રવર્તે છે. આવી જે પતી વૃત્તિ અને વાળને લેચ ભયંકર છે. તથા ઘેર-દુર્ધર બ્રહ્મચર્યનું ધારણ કરવું મહાત્મા એવા તારા માટે ઘણું કઠિન છે. (૩૩-૬૨૬)
सुइओ तुमं पुत्ता!, सुकुमालो मुमज्जिओ। न हुसी पभू तुमं पुत्ता !, सामण्णमणुपालिया ॥३४॥ सुखोचितस्त्वं पुत्र, सुकुमालस्सुमज्जितः । न भवसि प्रभुस्त्वं पुत्र!, श्रामण्यमनुगालयितुम् ॥ ३४ ॥
અર્થ-તેલમાલીસ વગેરેથી સ્નાન કરનાર અને સકલ અલંકારોથી અલંકૃત હોવાથી કોમલતાવાળે તું સુખને યોગ્ય છે. શ્રમણપણાનું પાલન કરવા માટે હે પુત્ર! તું સમર્થ નથી. (૩૪-૬૨૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org