________________
૩૬૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ છે.). તે તમામ લેશ્યાઓની જઘન્ય અથવા ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તના કાલમાનવાળા છે. એક કેવલ શુકલેશ્યાને છોડીને અર્થાત વિશિષ્ટ મનુષ્યની શુકલેશ્યામાં અપવાદ છે. (૪પ-૧૪૦૧) मुहुत्तद्धं तु जहन्ना, उक्कोसा होइ पुव्वकोडी उ । नवहिं रिसेहिं ऊणा, नायव्या मुक्कसाए ॥४६॥ मुहूर्ताद्धां तु जघन्योत्कृष्टा भवति पूर्वकोटी तु । नाभवरूना ज्ञातव्या शुक्ललेश्याथाः
પેદા અર્થ -શુકલલેશ્યાની જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ નવ વર્ષથી ન્યૂન પૂર્વકોડ વર્ષની સ્થિતિ છે. અહીં જો કે પૂર્વકોડના આયુષ્યવાળે આઠ વર્ષનો થયેલ વ્રતના પરિણાને પામે છે. આટલી ઉંમરવાળાને વર્ષના પર્યાય પહેલાં શુકલેશ્યાને સંભવ નથી, અર્થાત્ એક વર્ષના પર્યાય પછી (કેવલજ્ઞાન સહિત) શુકલલેશ્યા હોય છે. (૪-૧૪૦૨
સા સિરિઝનરાળ, જેસન કિર્ક રuિrગ દોર | तेण पर वोच्छामि, लेसाण ठिइ उ देवाणं ॥४७॥ एषा तिर्यग्नराणां, लेश्यानां स्थितिस्तु वर्णिता भवति । ततः पर वक्ष्यामि, लेश्यानां स्थितिस्तु देवानाम् ॥४७॥
અથ –આ તિર્યચેની અને મનુષ્યની લેશ્યાઓનો સ્થિતિ કહી. હવે પછી દેવેની લેગ્યાઓની સ્થિતિને હું કહીશ. (૪૭–૧૪૦૩) दसबाससहस्साई किण्हाए ठिई जहाण्णआ होई पलिअमसंखिज्जइमो, उक्कोसो होई किण्हाए
Jain Educationa International
Ana
For Personal and Private Use Only
www.jainelibrary.org