________________
શ્રી લેણ્યા-અધ્યયન-૩૪
૩૬૭ जा किण्हाइ ठिई खलु, उक्कोसा सा उ समयमब्भहिआ। जहन्नेणं नीलाए, पलिअमसंखेज्ज उक्कोसा ॥४९॥ બા ની ટિ વહુ, સા સા સમયમરચા जहन्नेणं काऊण, पलिअमसंखं च उक्कोसा दशवर्षसहस्राणि, कृष्णायः स्थितिर्जघन्यका भवति । पल्योपमासङ्ख्येयतमः, उत्कृष्टो भवति कृष्णायाः ॥१८॥ या कृष्णाया: स्थितिः खलूत्कृटा सा तु समयाभ्यधिका । जघन्येन नीलायाः, पल्योपमासङ्ख्येयतमः उत्कृष्टा ४२॥ या नीलायाः स्थितिः खलूत्कृष्टा सा तु समयाभ्यधिका । जघन्येन कापोतायाः, पल्योपमासङ्ख्यभागश्चोत्कृष्टा ॥५०॥
ત્રિમિશિપ | અથ–દશ હજાર વર્ષની સ્થિતિવાળા ભવનપતિ અને વ્યંતરની, કૃષ્ણલેડ્યાન દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ જાણવી. પલ્યોપમના અસંખ્યાતમા ભાગ રૂપ આયુષ્યવાળા ભવનપતિ અને વ્યંતરન, કૃષ્ણલેશ્યાની પલ્ય પમના અસંખ્યાતમા ભાગ પ્રમાણવાળ ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. જે કૃષ્ણલેશ્યાની પ૫મના અસંખ્યાતમા ભાગ રૂપે ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તે જ સમય અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ રૂપ સ્થિતિ નીલેશ્યાની જઘન્ય સ્થિતિ જાણવી. બૃહત્તર પપમના અસંખ્યાતમા ભાગ રૂપે સ્થિતિ નીલેશ્યાની ઉત્કૃષ્ટ જાણવી. જેનીલેશ્યાની બૂડત્તર પલ્યોપમને અસંખ્યાત ભાગ છે, તે સમય અધિક બૃહત્તર પલ્યોપમને અસંખ્યાતમો ભાગ
Jain Educationa International
anal
For Personal and Private Use Only
www.jainelibrary.org