________________
૩૬૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -શ્રીજો ભાગ
રૂપ સ્થિતિ કાપાતલેશ્યાની જઘન્ય જાણવી અને બૃહત્તર પચેાપમના અસંખ્યાતમા ભાગ રૂપ સ્થિતિ કાપાતલેશ્યાનો ઉત્કૃષ્ટ જાણવી. આ એ નિકાયમાં રહેનારી ત્રણ લેશ્યાની સ્થિતિ જણાવી. હવે સકલ નિકાયમાં રહેલી તેવેશ્યાની સ્થિતિ उडे छे. (४८ थी ५० - १४०४ थी १४०१ )
तेण परं वोच्छामि, तेऊ लेसा जहा सुरगणाणं । भवणवइवाणमंतर - जोइसवेमाणिआणं च
पलिओवमं जहन्ना, उक्कोसा सागरा उ दुण्णहिआ पलिअमसंखिज्जेणं, होइ भागेण तेऊए दसवाससहरसाई, तेऊइ ठिई जहन्निआ होइ दुही पलिओ - असंखभागं च उक्कोसा ॥ त्रिभिर्विशेषकम् ॥
॥५३॥
॥५१॥
।
!|५२॥
1
ततः पर प्रवक्ष्यामि, तेजोलेश्यां यथा सुरगणानाम् । भवन पतिवानमन्तरज्योतिष्क वैमानिकानां च ॥५१॥ पल्योपमां जघन्योत्कृष्टा सागरोपमे तु द्वेऽधिके । पल्योपमासइख्येयेन, भवति भागेन तैजस्या: दशवर्षसहस्राणि तैजस्याः स्थितिर्जघन्येनोक्ता द्वावुदधी पल्योपमासख्येय भागश्चोत्कृष्टा
113311
Jain Educationa International
1
१५ ॥ || त्रिभिर्विशेषकम् ॥
અથ હવે પછી જે પ્રકારે દેવગણેશનો તે વેશ્યા સંભવે છે, તે પ્રકારે ભવનપતિ, વાનગ્ય તર, યેષ્ટિ અને વૈજ્ઞાનિકાની તે જો લેશ્વા સ્થિતિ કહે છે, ભવનપતિ અને વ્યંતરાની તેજોવેશ્યાની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે
For Personal and Private Use Only
www.jainelibrary.org