________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ अथाह जनकस्तस्याः, वासुदेवं महर्द्धिकम् । इहागच्छतु कुमारो, येन तस्मे कन्यां ददाम्यहम् ॥ ८ ॥ सर्वौषधिभिस्स्नपितः, कृतकौतुकमङ्गः । વિધુત્રવિિહત, સામાર્વિભૂષિત: ૧ मत्तं च गन्धहस्तिनं, वासुदेवस्य ज्येष्ठकम् । બાકટરશોમોડધિવ, શિલિ થા ચૂકાળ | ૨૦ || अथोच्छूितेन छोण, चामराभ्यां च शोभितः । दशाईचक्रेण ततस्सर्वतः परिवारितः ॥११॥ चतुरङ्गिण्या सेनया, रचितया यथाक्रमम् । तूर्याणां सन्निनादेन, दिव्येन गगनस्पृशा ॥ १२ ॥ પdદરા શ્રદ્ધા, કોત્તમા રા निजकाद् भवनाद् निर्यानो, वृष्णिपुङ्गवः ॥१३॥
• વમિ કુદમ્ અર્થહવે યાચના કર્યા બાદ તે રામતીના પિતાએ, મહદ્ધિક વાસુદેવને કહ્યું કે “ખુશીથી અરિષ્ટ નેમિકુમાર અહીં પધારે! કે જેથી તેમને વિવાહ-વિધિપૂર્વક મારી રાજીમતી કન્યા પરણવું. આ પ્રમાણે ઉગ્રસેનના કથન બાદ બંને કુલમાં વધામણું થયાં. કટુકી જોષીએ આપેલ નજીકના વિવાહના મુહૂર્તે, જેમણે જયા-વિજયા-દ્ધિ-વૃદ્ધિ વગેરે સર્વ ઔષધીઓથી સ્નાન કર્યું છે, જેમણે લલાટમાં મુશલને સ્પર્શ બાદિ કૌતુક અને દહીં–અક્ષત વગેરે મંગલે કર્યા છે, જેમણે દિવ્ય-દેવદૂષ્યની જેડીનું પરિધાન કર્યું છે અને જેઓ બરાબર ભૂષણેની વિભૂષાવાળા છે, એવા અરિષ્ટ નેમિકુમાર, વાસુદેવના જયેષ્ઠ પટ્ટહાથી ઉપર આરૂઢ થયેલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org