________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન–૩૨
૩૦૭
નથી. અસત્યભાષણુ પહેલાં ચિંતાથી, પાછળથી પશ્ચાત્તાપથી અને પ્રયાગકાળમાં ક્ષાભથી દુઃખી હતા દુરત પ્રાણી ખનેછે. આ પ્રમાણે ચારી કરતા, શબ્દમાં અતૃપ્ત બનેલા અનાથ દુઃખી બને છે. શબ્દાનુરાગી મનુષ્યને એ પ્રમાણે કદાચિત્ કોઇ પણ જાતનુ' સુખ કયાંથી હાય ? મનહર શબ્દવાળી વસ્તુ રૂપ ઉપભોગની ઉત્પત્તિમાં દુઃખ છે, તે ઉપભાગના ભોગમાં સુખ કયાંથી હાય ? યાને દુઃખ જ હાય છે. આ પ્રમાણે અમનેાહર શબ્દમાં દ્વેષને કરનારા દુઃખના સમૂહની પરપરાને પામે છે. ચિત્તમાં દ્વેષ ધારણ કરનારો અશુભ કમ લેગુ કરે છે, કે જે કમ' અનુભવકાળમાં અહી અને પરલેાકમાં દુઃખી કરે છે. મનેહર શબ્દમાં રાગ વગરના મનુષ્ય, શાક વગરના ખની આ પૂર્ણાંકત દુઃખસમૂહની પર પરાથી સ’સારમધ્યમાં રહેવા છતાં લેપાતા નથી. જેમ જલમધ્યમાં રહેવા છતાં કમલદલ જલથી લેપાતા નથી, તેમ અહીં સમજવુ. (૪૧ થી ૪૭–૧૨૬૧ થી ૧૨૬૭)
चाणस्स गंध गहणं वयंति, रागहेडं तु मणुण्णमाहु | तं दोसउं अमणुण्णमाहु, समो उ जो तेसु वीरागो ॥४८ गंधस्स घाणं गहणं वयंति, घाणस्स गंधं गहणं वयंति । तं रागहेउं तु मणुण्णमाहु, दोसस्स हेउं अमणुष्णमाहु ॥ ४९ ॥ ॥ गंधेसु जो गिद्धमुवेइतिव्त्रं, अकालिअं पावर से विणास । रागाउरे ओस हिग्ध गिद्धे, सप्पे बिलाभो विव निक्खमंते ॥५०॥ जे आवि दोसं समुवेइ तिब्वं, तंसि क्खणे से उ उवेइ दुक्खं । दुर्द्दत दोसेण सरण जंतु, न किंचि गंधं अवरज्झइ से | ५१ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org