________________
૩૦૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ शब्दानुरक्तस्य नरस्यैवं,
યુકત પુર્વ અવેન વાવિત વિંવિતા तत्रोपभागेपि क्लेशदुःखं,
નિર્વેરથતિ ટુર છવામાં एवमेव शब्दे गतः प्रद्वेषं,
प्रद्विष्टचित्तश्च चिनोति कर्म,
यद् तस्य पुनः भवेत् दुःखं विपाके ॥४६॥ કાલે વિવો મનુ વિશોજ,
પતેને દુૌથપાયા. न लिप्यते भवमध्येपि
सन्जलेनेव पुष्करिणीपलासं ॥४७॥
છે સદામિત્રમ્ | અર્થ–મનહર શબ્દના અનુરાગથી કે મૂચ્છથી,મનહર શબ્દવાળી વસ્તુના ઉપાર્જનમાં, રક્ષણમાં, સ્વ-પર કાર્યોમાં જોડવામાં, તેના વિયેગમાં અને વિનાશમાં તેને ક્યાંય સુખ નથી. સંભોગકાળમાં પણ અતૃપ્તિની પ્રાપ્તિ હેવાથી સુખ નથી. મનહર શબ્દમાં અને મને હર શબ્દવાળી વસ્તુમાં અતૃપ્ત બનેલ હોઈ સામાન્ય આસક્તિવાળો બની, અત્યંત ગાઢ આસકિતવાળો બનેલે સંતેષને પામતું નથી. આ અસંતોષ નામના દોષથી દુઃખી બનેલે, લેભાવિષ્ટ બની પારકી મનહર શબ્દવાળી વસ્તુન્ ગીત-ગાયક-દાસી આદિ વીણું–વાંસળી વગેરે વસ્તુની ચેરી કરે છે. તૃણથી ઘેરાયેલ, ચાર બને, મનેહરશબ્દમાં અને મને ડર શબ્દવાળી વસ્તુમાં અતૃપ્ત બનેલે માયાપૂર્વક અસત્ય બોલે છે. લેભના દેષથી ત્યાં પણ દાખથી તે છૂટતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org