________________
શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦
सिद्धाण नमोकिच्चा, संजयाणं च भावो । अस्थधम्मगति तच्चं, अणुसिटिंठ मुह मे ॥ १॥ सिद्धेभ्यो नमस्कृत्य, संयतेभ्यश्च भावतः । अर्थधर्मगति तथ्यामनुशिष्टिं शृणुत मम ॥ १ ॥
અર્થ-તીર્થંકરસિદ્ધ આદિ સર્વસિદ્ધિોને અને આચાર્યઉપાધ્યાય-સાધુ રૂપ સર્વ સંયતેને ભાવભક્તિથી નમસ્કાર કરીને, અવિપરીત અર્થવાળી અને હિતાર્થીઓથી પ્રાર્થનાગ્ય એવા ધર્મના જ્ઞાનવાળી, મારા વડે કહેવાતી શિક્ષાને સાવધાન બની સાંભળો ! (૧-૬૯૨)
पभूयरयणो राया, सेणिओ मगहाहिवो । विहारजतं निज्जाओ, मण्डिकुच्छिसि चेइए ॥२॥ કમૂતરત્નો જ્ઞા, ળિો માણાધિઃ | विहारयात्रया निर्यातो, मण्डिकुक्षौ चैत्ये ॥२॥
અર્થ–વૈડૂર્ય વગેરે અથવા હાથી-ઘડા આદિ રૂપ ઘણ રત્નવાળે મગધાધિપતિ શ્રેણિક રાજા, કીડા માટે ઘોડા વહાવવા વગેરે રૂ૫ વિહારયાત્રા દ્વારા નગરમાંથી નીકળી મંડિત કુક્ષિ નામના ઉદ્યાનમાં આવ્યું. (૨-૬૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org