________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-મીજો ભાગ
આ પ્રકારે આઠ કર્માં સક્ષેપથી જ સમજવા, જ્યારે વિસ્તારથી જેટલા જીવા છે તેટલાજ જ કર્યું અન'તા જ સમજવા. આ પ્રમાણે કની મૂળ પ્રકૃતિએ જણાવી અને હવે ઉત્તર પ્રકૃતિએ કહે છે. (૨+૩-૧૩૩૩+૧૩૩૪)
૩૩૮
नाणावरणं पंचविहं, सुअं आभिणिबोहिअं । ओहिनाणं तश्यं, मणनाणं
ર્શનનું
ज्ञानावरणं पञ्चविधं श्रुतमाभिनिबोधिकम् अवधिज्ञानं तृतीयं मनःज्ञानं च केवलम्
"
,
આ આવરણ ચેાગ્ય આવાય ના ભેદથી આવરણના લેક છે. એટલે કહે છે કે જ્ઞાનાવરણુ કમ પાંચ પ્રકારનું છેઃ કેમ કે—આવાય એટલે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન–એમ પાંચ આવા નાભેદ હૈાઇ, જ્ઞાનાવરણીય=મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવ રણીય. મનઃ પય વજ્ઞાનાવરણીય ( આ ચાર દેશલાતી છે. કેવલજ્ઞાનાવરણીય (સવ દ્યાતી છે.) એ રૂપે પાંચ પ્રકારનુ છે. (૪–૧૩૩૫)
અને
1
11811
निद्दा तहेव पयला, निद्दानिद्दा य पयलपयळा य । तत्ती अ थीणगिद्धी उ, पंचमा होइ नायव्वा ॥५॥
Jain Educationa International
चक्खुमचक्खु ओहिस्स, दंसणे केवले अ भावरणे । एवं तु नवविगप्पं, नायव्वं दंसणावरणं ॥६॥
|| વુમમ્ ॥
For Personal and Private Use Only
www.jainelibrary.org