________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-મીને ભાગ
नन्नटं पाणहेउं वा, नवि निव्वाहणाय वा । तेसिं विमोक्खणट्ठाए, इमं वयणमब्बवी ॥१०॥ नबि जाणसि वेअमुहं, नवि जण्णाण जं मुहं । नक्खताण मुहं जंच, जंच धम्माण वा मुहं ॥ ११ ॥ जे समत्था समुद्धं परं अप्पाणमेव य । न ते तुमं विआणासि, अह जाणासि तो भण ॥ १२ ॥ ॥ चतुर्भिःकलापकम् ॥
૧૩૮
स तत्रैव प्रतिषिद्धः, याजकेन नाऽपि रुष्टो नाऽपि तुष्टः, नानार्थं पानहेतुं वा नापि तेषां विमोक्षणार्थं, इदं
नापि जानासि वेदमुखं, नापि यज्ञानां यन्मुखम् । नक्षत्राणां मुखं यच्च यच्च धर्माणां वा मुखम् ॥११॥ समर्थारसमुद्ध, परमात्मानमेव
च ।
भण ॥ १२ ॥
॥ चतुर्भिःकलापकम् ॥
महामुनिः । उत्तमार्थगवेषकः ॥ ९ ॥ निर्वाणाय च ।
वचनमब्रवीत् ॥ १० ॥
ये
न तांस्त्वं विजानास्यथ जानासि ततो
અથ−તે યજ્ઞમ’ડપમાં યજ્ઞ કરાવનાર વિજયઘાષદ્વારા આ પ્રમાણે પ્રતિષેધ કરાયેલ શ્રી જયઘાષમુનિ, રાગ-દ્વેષ વગરના થઇ, માંક્ષાથી સમતાભાવે ઉભા રહેલ છે. તેએ અન્ન માટે નહિં, પાન માટે નહિ, પેાતાના વસ્ત્ર વગેરેથી નિર્વાહ માટે નહિ, પરન્તુ તે યાજ્ઞિકાના મેક્ષ માટે આ વચન મેથ્યા કે–તુ વેઢાના મુખ્ય વેદને જાણતા નથી, વળી યજ્ઞાના ઉપાયને તુ જાણુતા નથી, નક્ષત્રોના પ્રધાન નક્ષત્રને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org