________________
૧૭
શ્રી યઝીયાધ્યયન-૨૫
जे समत्था समुद्धत्तुं परं अप्पाणमेव य । तेसि अन्नमिणं देयं, भो भिक्खु सव्वकामिअं॥८॥
ઝિમિર્વરોષણ છે समुपस्थितं तत्र संतं, याजकः प्रतिषेधति । नैव दास्यामि ते भिक्षां, भिक्षो ! याचस्व अन्यतः ॥६॥ ये च वेदविदो विप्रा, यज्ञार्थाश्च ये द्विजाः । ज्योतिषाङ्गविदो ये च, ये च धर्माणां पारगाः । ७॥ ये समर्थाः समुद्धर्तु, परमात्मानमेव च । तेभ्योऽन्नमिदं देयं, भो भिक्षो ! सर्वकामितं ॥८॥
અથ-ત્યાં ભિક્ષા માટે આવેલા સાધુને યશ કરનારે વિજયશેષ ભિક્ષાને નિષેધ કરે છે, અને તે ભિક્ષુ! હું તમને ભિક્ષા નહિ આવું, માટે તમે અહીંથી બીજે ઠેકાણે યાચના કરો! કેમ કે-હે ભિક્ષુ ! જેઓ વેદવેત્તાઓ જાતિબ્રાહ્મણે છે, જેઓ યજ્ઞપ્રજનવાળા યજ્ઞને જ કરે છે, જે સંસ્કારની અપેક્ષાએ બીજા જન્મવાળા–બ્રિજ છે, જેઓ
જોતિશાસ્ત્ર અને શિક્ષાદિ અંગને જાણે છે, જેઓ ધર્મ શાસ્ત્ર-સર્વ વિદ્યામાં પારંગત છે અને જેઓ સંસારસાગરથી સ્વ–પરને ઉદ્ધાર કરવા સમર્થ છે, તેઓને જ આ ષટ્રસભરપૂર અન આપવાનું છે પણ બીજાઓને નહિ જ. (૬ થી ૮-૯૪ થી ૯૪૮)
सो तत्थ एवं पडिसिद्धो जायगेण महामुणी । नवि रुट्टो नवि तुट्ठो, उत्तमट्ठगवेसओ ॥९॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org