________________
શ્રી કેલિગૌતમીયાધ્યયન-૨૩
૧૧૨ साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ॥५४॥ अयं साहसिको भीमो, दुष्टाश्वः परिधावति । यस्मिन् गौतम ! आरूढः, कथं तेन न हियसे ॥५५।। प्रधावन्तं निगृणामि, श्रुतरश्मिसमाहितम् । न मे गच्छत्युन्मार्ग मार्ग च प्रतिपद्यते ॥५६॥ વશ્વતિ છે કત, ફિઃ પૌતમમત્રવીર્ ततः केशि ब्रुवन्तं तु, गौतम इदमब्रवीत् ॥५७।। मनस्साहसिको भीमो, दुष्टाश्वः परिधावति । तं सम्यग्निगृह्णामि. धर्मशिक्षायै कन्थकम् ॥५८॥
અર્થ–હે ગૌતમ! આપની બુદ્ધિ સરસ છે, કે જે બુદ્ધિએ આ સંશયનું ખંડન કર્યું. હવે એક બીજો પ્રશ્ન રજૂ થાય છે તેને આપ ખુલાસો કરે. હે ગૌતમ! આ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘેડે દેડી રહ્યો છે, કે જેના ઉપર આપ આરૂઢ થયેલા છે, છતાં તે ઘડે આપને ઉન્માર્ગમાં કેમ લઈ જતે નથી? ત્યારે શ્રી ગૌતમ કહે છે કે-ઉન્માર્ગ તરફ દેડતા તે ઘેડાને હું આગમ રૂપી રજજુથી બંધાયેલ કરું છું યાને આગમ રૂપી લગામથી હું ઘેડાને કબજે રાખું છું. આ ઘેડે ભલે દુષ્ટ હોય તે પણ તે ઉન્માર્ગે જતે નથી પરંતુ માર્ગે ચાલે છે. હવે શ્રી કેશીએ શ્રી ગૌતમને કહ્યું કે તમે જે ઘડે કહ્યો તે કોણ? ત્યારે શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે-સાહસિક-ભમ મને એ દુષ્ટ અશ્વ છે. જે મન રૂપી દુષ્ટ એ દેડી રહ્યા છે, તેને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org