________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-મીજો ભાગ
અથ-તેન્દ્રિય જીવા પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી એ પ્રકારના છે. તે જીવાના ભેદાને કહેનાર મારી પાસેથી સાંભળેા ! (૧) ‘કુંથુ’--ક થવા, તે બહુ જ ખારીક ધોળા રંગના ઢાય છે, (૨) ‘પિપીલી’–કીડી, (૩) ‘ઉર્દૂ શ’માંકડ, (૪) ‘ઉત્કલિકા’, (૫) ‘ઉપદેહિકા’-ઊધેઇ, અને (૬) તૃણુહારકાષ્ઠßાર-માલૂક-પત્રહારક-કર્પાસ-અસ્થિમિ જા–તિ દુક-પુષ મિ જક-શતાવરી–ગુલમી (કાનખજુરા)-ઇન્દ્રકાયિક-ઇન્દ્રગોપ (ગોકળગાય). તેમાં કેટલાક પ્રસિદ્ધ અને કેટલાક સંપ્રદાય પ્રમાણે જાણવા. આ પ્રમાણે અનેક પ્રકારના તેઇન્દ્રિય જીવા વૈકના એક ભાગમાં તમામ છે, સવત્ર નથી–એમ કહેલ છે. પ્રવાહની અપેક્ષાએ તેઇન્દ્રય જીવા અનાદિઅનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિસાન્ત છે. ભવસ્થિતિ–તેન્દ્રિય જીવાનુ ઉત્કૃષ્ટ આયુષ્ય એગણપચાસ અહેારાત્ર-રાત-દિવસેાનુ... અને જઘન્ય આયુષ્ય આંતર્મુહૂત્ત છે. કાર્યસ્થિતિ-પોતાની કાયાને નહિ છેડનાર તેઇન્દ્રિય જીવાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત કાળ અને જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહની છે. તરમાનતેઇન્દ્રિય જીવાનુ ઉત્કૃષ્ટ અંતરમાન અને તકાળનુ' અને જઘન્ય અંતરમાન અંત་હૂં તું છે. આ તેઇન્દ્રિય જીવેાના વણું – ગંધ–રસ–સ્પર્શ –સંસ્થાનની અપેક્ષાએ હજારો-ણા ઘણા ભેડ છે. (૧૩૬ થી ૧૪૪-૧૫૭૪ થી ૧૫૮૨) उरिंदिआउ जे जीवा, दुविहा ते पकित्ति पज्जत्तमपज्जत्ता, तेसिं भेए सुणेह मे अंधिआ पोत्तिआ चेव, मच्छिआ मसगा तहा । भमरे की पगे अ, ढिंकुणे कुंकुणे तहा ઞ,
૩
।
॥૪॥
1198811
૪૨૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org