________________
૨૮૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ-બીજો ભાગ કરવું. (૨૯) “કામગર્દભ દેવેનું શું પ્રજન છે?—એમ બેલીને દેવેની અવજ્ઞા કરવી. (૩૦) જેના પ્રભાવથી યશસ્વી કે ઊંચે ચઢ્યો હેય, તેના જ ભેગ આદિમાં અંતરાય કરે. આવા સ્થાનનો ત્યાગ દ્વારા જે સાધુ હંમેશાં પ્રયત્ન કરે છે, તે સંસારચક્રમાં રહેતા નથી. (૧૯-૧૨૧૮) सिद्धाइगुणजोएसु, तित्तीसासायणासु य । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडले ॥२०॥ सिद्धातिगुणयोगेषु, त्रयस्त्रिंशदाशातनासु च । यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥२०॥
અર્થ-સિદ્ધોના અતિશાયી એકત્રશ ગુણેમાં, અર્થાત્ પાંચ સંસ્થાને, શુકલાદિ પાંચ વર્ણો, બે પ્રકારની ગંધ, મધુરાદિ પાંચ રસે, ગુરૂ, લઘુ ખાદિ આઠ સ્પર્શી, પુરૂષવેદાદિ ત્રણ વેદે –એમ અઠ્ઠાવીશને અભાવ, તેમજ અશરીરી પણું, અસંગપણું, જન્મરહિતપણું-એમ એકત્રીશ ગુણોમાં શ્રદ્ધા દ્વારા, મન-વચન -કાયાના પ્રશસ્ત વેગેના સંગ્રહ માટે નિમિત્તભૂત “આલેચના” આદિગસંગ્રહના બત્રીશ પ્રકારોમાં, અર્થા-(૧) શિવે પિતાના અપરાધ ગુરૂને-આચાર્યને યથાર્થ કહી સંભળાવવા. (૨) આચાર્યું પણ શિષ્યકથિત અપરાધ બીજાને નહિ જણાવવા. (૩) આપત્તિના પ્રસંગમાં ધર્મમાં દઢતા કેળવવી. (૪) દુન્યવી સુખની એષણા વગર તપ કરે. (૫) જ્ઞાન ભણવા રૂપ ગ્રહણ અને ક્રિયામાં અપ્રમાદ રૂપ આસેવન–આ બે શિક્ષાનું પાલન કરવું. (૬) શરીરની શોભા વગેરે નહિ કરવું. (૭) ગુણ તપ કરે. (૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org