________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
સાગરોપમની શુકલલેશ્યાની જઘન્ય સ્થિતિ લાંતકમાં સમજવી. એ મુહૂત્ત અધિક તેૌશ સાગરોપમની શુકલલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુત્તામાં સમજવી. (૫૫-૧૪૧૧ )
૩૭૦
किण्हा नीला काऊ, तिण्णिऽवि एसा उ अहमलेसाओ । एआहिं विहिंऽवि जीवो, दुग्गइ उववज्जइ ॥५६॥ तेऊ पहा सुक्का, तिणिsवि एआ उ धम्मलेसाओ । आहिं तिहिंsवि जीवो, सुग्गर उवज्जइ
॥५७॥
कृष्णा नीला कापोतास्तिस्रोऽप्येताऽधमलेश्याः एताभिस्तिसृभिरपि जीवो, दुर्गतिमुपपद्यते तैजसो पद्मा शुक्लास्तिस्रोऽप्येता धर्मलेश्याः एताभिस्तिसृभिरपि जीवः, सुगतिमुपपद्यते
Jain Educationa International
॥ युग्मम् ॥
1
For Personal and Private Use Only
॥५६॥
॥ युग्मम् ॥
અકૃષ્ણ, નીલ અને કાપાત અધમ–અપ્રશસ્ત લેશ્યા કહેવાય છે. આ ત્રણ અપ્રશસ્ત વૈશ્યાથી જીવ નરક–તિય ચગતિ રૂપ ક્રુતિને પામે છે. તેજો,પદ્મ અને શુકલલેશ્યા વિશુદ્ધતાના કારણે ધર્મ હેતુ હાઈ ધર્મ પ્રશસ્ત લેશ્યા કહેવાય છે. આ ત્રણ પ્રશસ્ત વૈશ્યાથી જીવ નર-ઢેવગતિ રૂપ સુગતિને પામે છે, અર્થાત્ જે લેશ્યામાં જીવ મૃત્યુ પામે છે, તે વેશ્યાવાળા સ્થાનામાં જીવ ઉત્પન્ન થાય છે. (૫૬+૫૭ ૧૪૧૨+૧૪૧૩) साहिं सव्वाहिं, पढमे समयंमि परिणयादि तु 1 न हु कस्सवि उववाओ, परे भवे होइ जीवस्स
॥५८॥
1
॥५७॥
www.jainelibrary.org