________________
૨૨૭
શ્રી સમ્યકત્વપાકમાધ્યયન–૨૯ चायतार्थिका योगा भवन्ति, स्वकेन लाभेन तुष्यति, परस्य लाभं नो आस्वादयति, नो तर्कयति, नो स्पृह्य त, नो अभिलषति । परस्य लाभमनास्वादयन्नतर्कयन्नऽस्पृहयन्नs. प्रार्थयमानोऽनभिलषन् द्वितीयां सुखशय्यामुपसम्पद्य વિતિ રૂા.
અર્થવિષયેથી વિરત કેઈએકને સગપ્રત્યાખ્યાન થાય છે. તે હે ભગવન્! સંભેગપ્રત્યાખ્યાનથી જીવ કર્યો ગુણ મેળવે છે? એક મંડલીમાં ભેજન રૂ૫–અન્ય મુનિએ આપેલ આહાર આદિના ગ્રહણ રૂ૫ સંભેગના ગીતાર્થપણામાં જિનકલપ વગેરે ઉદ્યાવિહારના સ્વીકાર દ્વારા પ્રત્યાખ્યાનપરિહારથી લાનપણું વગેરે રૂપ આલંબને જીવ દૂર કરે છે. નિરાલંબનને મેક્ષ રૂપ પ્રજનવાળા વ્યાપાર થાય છે. જીવ પિતાના લાભથી ખુશ થાય છે, પરના લાભને ભેગવતે નથી-વિચારતે નથી–પ્રાર્થના કરતું નથી કે ઈચ્છતું નથી. પરના લાભને નહિ ભગવતે-વિચારત-પ્રાર્થ કે ઈચ્છતે જીવ બીજી સુખશય્યાને પામી વિચરે છે. (૩૫–૧૧૨૫)
उवहिपच्चक्खाणेणं भन्ते ! जीवे किं जणयइ ? उवहिपच्चक्खाणेणं अपलिमंथं जणयइ, निरुवहिएण जीवे निकखे उवहिभतरेण य न संकिलिस्सइ ।३६॥
___ उपधिप्रत्याख्यानेन भदन्त ! जीवः किं जनयति ? उपधिप्रत्याख्यानेनाऽपरिमन्थं जनयति, निरुपधिको नु जीवो निष्कांक्षो उपधिमन्तरेण च न संक्लिश्यते ॥३६॥
અથ–સંજોગપ્રત્યાખ્યાન કરનારને ઉપધિપ્રત્યાખ્યાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org