________________
૩૮૦
શ્રી ઉત્તરાફિયન સૂત્ર સાર્થ-બીજે ભાગ અર્થ જે પ્રકારે શુકલધ્યાન થાય, તે પ્રકારે ધ્યાન ધરી નિયાણું વગરને, પરિગ્રહશૂન્ય અને શરીરના સંસ્કાર વગરને બની, અપ્રતિબદ્ધ વિહારીપણે યાજજીવ પર્યત વિચરે ! (૧૯-૧૫૩૬) निज्जूहिऊण आहार, कालधम्मे उबटिए । जहि (चइ) ऊण माणुसं बोंदि, पहू दुक्खे विमुच्चई ॥२०॥
परित्यज्याहारं, कालधर्मे उपस्थिते त्यक्त्वा मानुषीं बोन्दि, प्रभुदुःखैर्विमुच्यते ॥२० ।
અથ–આયુષ્યના ક્ષય રૂપ કાલધર્મ ઉપસ્થિત થયે છત, સંલેખનાદિ કમથી આહારનો ત્યાગ કરી, મનુષ્ય સંબંધી શરીરને છેડી અને વીર્યંતરાય કર્મક્ષયથી સામર્થ્ય વાળપ્રભુ બનેલે, શારીરિક-માનસિક દુઃખોથી મુક્ત બને છે. (૨૦-૧૪૧૭) निम्ममो निरहंकारो. वीअरागी अणासवो संपत्तो केवलं नाणं, सासयं परिणिव्वुए त्ति बेमि ॥२१॥
निर्ममो निरहङ्कारः, वीतरागोऽनाश्रवः । । सम्प्राप्तः केवलं ज्ञानं, शाश्वतं परिनिवृतः इति ब्रवीमि ॥२१॥
અર્થ-નિર્મમ, નિરહંકારી, વીતરાગ, કર્માશ્રવવગરને, કેવલ–શાશ્વત જ્ઞાનને પામેલે અને અસ્વસ્થતાના હેતુભૂત કર્મને અભાવ થવાથી સર્વથા સ્વસ્થીભૂત–પરિનિર્વાણપદને પામેલે બને છે. આ પ્રમાણે હે જંબૂ ! હું કહું છું. (૨૧-૧૪૩૮) પાંત્રીશમું શ્રી અનગરમાગગતિ અધ્યયન સંપૂર્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org