________________
શ્રી મહાનિર્ગથીયાધ્યયન-૨૦
૩૯
અહો ! વડો! કામો ! કાર્ય સૌથતા અહો ! ક્ષત્તિ હો ! મુરિહો ! મોmsiાતા || ૬ |
અર્થ-અરે, આ મુનિને ગૌર વગેરે વર્ણ કે અપૂર્વ છે ! અરે, આકાર–રૂપ કઈ અલૌકિક છે! અરે, જેનારને આનંદ આપનારી ચંદ્રની જેમ સૌમ્યતા કઈ અદ્ભુત છે ! અરે, ક્ષમા કેઈ ચમત્કારી છે ! અરે, સંતેષ તે કઈ ગજબને છે ! અરે, નિસ્પૃહતા તે કઈ અજોડ છે! (૬-૬૯૭)
तस्स पाए उ वन्दित्ता, काऊण य पयाहिणं । नाइदरमणासन्ने, पंजली पडिपुच्छती ।। ७ ॥ तस्य पादौ तु वन्दित्वा, कृत्वा च प्रदक्षिणाम् । नातिदूरमनासन्नः, प्रांजलिः प्रतिपृच्छति ॥ ७ ॥
અર્થ-તે મુનિરાજના ચરણારવિંદમાં વંદના કરી અને પ્રદક્ષિણા આપી, મહારાજથી બહુ નજીક કે દૂર નહિ તેવી રીતિએ બેઠક લઈ, તેમજ સવિનય બે હાથ જોડી શ્રેણિક રાજા પ્રશ્નો પૂછે છે. (૭-૬૯૮) तरुणोसि अज्जो ! पाइओ, भोगकालम्मि संजया । उवदिओ सि सामण्णे, एअमठे सुणामि ता ॥८॥
तरुणोऽस्यार्य ! प्रव्रजितो, भोगकाले संयत ! । उपस्थितोऽसि श्रामण्ये, एतमर्थ शृणोमि तावत् ।। ८ ।।
અર્થ-હે આર્ય ! આપ તરૂણ-યુવાન છે ! ભેગના કાળમાં આપ પ્રવ્રજિત થઈ-સાધુ બની જે હેતુથી શ્રમણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org