SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-ખીજો ભાગ તીથ કર રૂપ આના વચનમાં રમતા રહે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જેમ તેજના ઉત્કર્ષ માટે મન:શિલ વગેરેથી ઘસેલું સાનુ અને અગ્નિમાં નાખેલું સાનુ તેજસ્વી અને મલ વગરનુ થાય છે, તેમ બાહ્ય-અભ્યંતર ગુણુસ ́પન્ન અને એથી જ રાગ દ્વેષના ભય વગરના જે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે ત્રસ-સ્થાવર જીવાને સંક્ષેપથ્ય અને વિસ્તારથી જાણીને મન-વચન- કાયાના ચેાગર્થી હણુતા નથી, તેનેઅહિં‘સકને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. જે ક્રોધથી, હાસ્યથી લાભો અને ભયથી મૃષા— અસત્ય ખેલતા નથી,તેને-સત્યવાદીને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. જે દ્વિપદ-ચતુષ્પદ વગેરે સચિત્ત અને સેાનું આદિ અચિત્તને થાડી કે ઘણી કાઇ પણ ચીજને કાઈના દીધા વગર લેતેા નથી, તેને—અચૌય વ્રતધારી અમે બ્રાહ્મણુ કહીએ છીએ. જે દેવ-મનુષ્ય-તિય ચ સંબંધી મૈથુનને ત્રિવિધે સેવતા નથી. તેને-બ્રહ્મચારીને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. જેમ પાણુમાં કમલ પેદા થયેલુ છે, છતાં પર્ણોથી લેપાતું નથી, તેમ કામેથી પેદા થયા છતાં જે કામેામાં લેપાતે ની-જલકમલવત્ અલિપ્ત હોય છે, તેને નિષ્કામને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે આહાર આદિમાં લંપટતા વગરના છે, ભેષજ- Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy