________________
શ્રી નેમિયાધ્યયન-૨૨
एवं कुर्वन्ति सम्बुद्धाः, पण्डिताः प्रविचक्षणाः । विनिवर्तन्ते भोगेभ्यः, यथा स पुरुषोत्तमः इति ब्रवीमि ॥४९॥
અથ–જેમ આ પુરુષોત્તમ રથનેમિ ખેલના થવા છતાં વિશેષથી તેને સુધારી ભેગથી અટકી ગયા, તેમ સંબુદ્ધ, પંડિત અને પ્રવિચક્ષણે ખલનાને સુધારી ભેગેથી અટકી જાય છે. એમ હે જંબૂ! હું કહું છું. (૪૯-૮૨૪)
બાવીશમું શ્રી રથનેમિયાધ્યયન સંપૂર્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org