________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
અર્થ-જેમ ભાતાવાળા મુસાફર માટા માગની મુસાફરી કરે છે ત્યારે ભૂખ અને તરસી નિશ્ચિંત અનેલે અત્યંત સુખ થાય છે, તેમ ધર્મ-પુણ્યશાળી જીવ યારે પરલેાકમાં જાય છે ત્યારે તે અલ્પ–લઘુકમી આત્મા, ધર્માંધનવાળા હાવાર્થી દુઃખના અનુભવ ન કરતાં સુખને અનુભવ કરે છે. (૨૦+૨૧-૬૧૩+૬૧૪)
जहा गेहे पलितंमि, तस्स गेहस्स जो पहू । સામંદાકિનીને, અસાર અવકાર્ ॥ ૨૨ ॥
एवं लोए पत्तिंमि. जराए मरणेण य । અપ્પા” તારલામિ, તુમે‚િ ગણુ શો૫ ૨૩ || ॥ સુખમ્ |
'
यथा गृहे प्रदीप्ते तस्य गृहस्य यः प्रभुः । सारभाण्डानि નિશ્ર્ચય, સામોત્તિ || ૨૨ | एवं लोके प्रदीप्ते, जरया मरणेन च । આમાનું સાચિામિ, યુઘ્ધમિન્નુમન્તઃ ॥ ૨ ૢ || ॥ સુમમ્ ॥
અથ-જેમ ઘર સળગ્યે છતે, ઘરના માલિક મહાકીમતી વજ્ર વગેરેને બહાર કાઢે છે અને અલ્પ કીમતના પદાર્થને છેડે છે, તેમ જરા અને મરણુથી સળગતા સંસારમાં મહા કીમતી વસ્તુ સમાન આત્માને હું આપની અનુમતિ મળતાં અવશ્ય તારીશ અને કામભોગ વગેરે અસાર પદાર્થોના ત્યાગ કરીશ. ( ૨૨+૨૩-૬૧૫+૬૧૬ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org