________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન–૩૨
૩૩૫
सो तस्स सव्वस दुस्स मुक्को, जं वाहई सययं जंतुमेअं । दीहामयविध्यमुको पत्थो, तो होई अच्चतसुही कयत्थो ॥ ११०॥ स तस्मात्सर्वस्शद्दुःखान्मुक्तः,
यद् बाधते सततं जन्तुमेनम् । दीर्घामयविप्रमुक्तः प्रशस्तस्ततो
भवत्यत्यन्त सुखी कृतार्थ ॥११०॥ અથ-તે મેાક્ષને પામેલ આત્મા, જે દુઃખ આત્માને નિરંતર દુઃખી કરે છે-આધા પમાડે છે, તે જાતિ-જરા-મરણુ રૂપ સવ દુઃખથી મુકત પૃથભૂત બને છે: સ્થિતિની અપેક્ષાએ લાંબા કર્મી રૂપી ત્રિવિધ વિવિધ બાધા કરનાર હાઇ, રાગોથી વિપ્રમુકત બનેલે હોઈ, પ્રશસ્ત-પ્રશ ંસાપાત્ર બને છે તથા તેથી જ અત્યંત સુખી-કૃતાર્થ થાય છે. ( ૧૧૦-૧૩૩૦ ) अणाइकालप्पभवस्स एसो,
सव्वस्स दुक्खस्स पमोक्खमग्गो ।
विओहिओ जं समुवेच्च सत्ता,
कमेण अच्चतही हवंति तिमि ॥ १११ ॥ अनादिकालप्रभवस्य एष,
सर्वस्य दुःखस्य प्रमोक्षमार्गः ।
व्याख्यातो यं समुपेत्य सत्त्वाः,
*
क्रमेणात्यन्त सुखिनो भवन्तीति ब्रवीमि ॥ १११ ॥ અથ આ પૂર્વકત અનાદિકાળથી જન્ય સવ દુઃખની અત્યંત મુક્તિના ઉપાયભૂત માગ કહ્યો.તે મે ક્ષમાને સ્વીકારી આત્માઓ ઉત્તરશત્તર પ્રાપ્તિ રૂપ ક્રમથી અત્યંત સુખી અને છે-એમ હું જ ખૂ ! હું કહું છું. (૧૧૧–૧૩૩૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org