________________
--
૧૮૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ धर्मोऽधर्मः आकाशं कालपुद्गलजन्तवः । एष लोक इति प्रज्ञप्तो, जिनैवरदर्शिभिः ॥७॥
અર્થ–(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) સમયાદિ આત્મક અદ્ધા-કાલ, (૫) પુદ્ગલાસ્તિકાય, અને (૬) જીવાસ્તિકાય એમ છ દ્રા જાણવાં. પૂર્વોક્ત દ્રવ્યસમુદાય રૂપ લેક, વરદશ શ્રી જિનેશ્વરેએ. બતાવેલ છે. (૭–૧૯૬૧)
धम्मो अहम्मो आगासं, दव्वं इकिवकमाहिरं । अणंताणि अ दव्वाणि, कालो पुग्गलजन्तवो ॥८॥ धर्मोऽधर्मः आकाश, द्रव्यमेकैकमाख्यातम् । अनन्तानि च द्रव्याणि, कालः पुद्गलजन्तवः ॥८॥
અર્થ-(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય–આ ત્રણ દ્રવ્ય એકેક છે-એકવ વિશિષ્ટ સંખ્યાવાળાં છે તેમજ (૧) પગલાસ્તિકાય,(૨) જીવાસ્તિકાય, (૩) કાલ-આ ત્રણ દ્રવ્ય અનંતાનંત છે, અનંતત્વ વિશિષ્ટ સંખ્યાવાળાં છે–એમ શ્રીજિનેશ્વરેએ કહ્યું છે.કાલની અનંતતા. અતીત-ભવિષ્યની અપેક્ષાએ સમજવી. (૮-૧૦૬૨)
गइलक्खणो उ धम्मो, अहम्मो ठाणलक्खणो । भायणं सबदव्वाणं, नहं ओगाहलक्खणं ॥९॥ गतिलक्षणस्तु धर्मः, अधर्मस्स्थानलक्षणः । भाजनं सर्वद्रव्याणां, नभोऽवगाहलक्षणम् ॥९॥
અર્થપિતે જ ગમનના તરફ પ્રવૃત્તિવાળા બનેલા છે અને પુદ્ગલેની દેશાન્તર પ્રાપ્તિ રૂ૫ ગતિમાં સહાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org