________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન-૨૩
૧૦૫ આત્માની સાથે મેળવતાં એક જીવ અથવા મન અને ચાર કષાય એમ પાંચ શત્રુઓ છે. તે ઉપરાન્ત અજીત પાંચ ઇન્દ્રિ પણ શત્રુઓ છે. એટલે ઉપરના પાંચની સાથે આ પાંચ ઇન્દ્રિય મેળવતાં દશ શત્રુઓ સમજવા. આ દશ શત્રુઓને જીતતાં હાસ્ય વગેરે નવ નોકષાય આદિ સર્વ શત્રુઓ જીતાયા જ સમજવા. આ રીતિએ શત્રુઓને જીતીને, હે મુનિ ! પૂર્વોક્ત ન્યાય પ્રમાણે તેઓના મધ્યમાં રહેવા છતાં પણ અપ્રતિબદ્ધ विडारिता ३थेवियछु . ( ३४ थी 3८-८५८ थी ८६२)
साहु गोयम ! पन्ना ते,छिन्नो मे संसओ इमो। अन्नोवि संसओ मज्छ, तं कहसु गोअमा ॥३९।। दीसंति बहवे लोए, पासबद्धा सरीरिणो। मुक्कपासो लहुन्भूओ, अह तं विहरसी मुणी ! ॥४०॥ ते पासे सव्वसो छित्ता, निहंतूण उवायओ। मुक्कपासो लहुन्भूओ, विहरामि अहं मुणी ! ॥४१॥ पासा य इइ के वुत्ता ? केसी गोयममब्बी । केसिमेवं बुवंत तु, गोयमो इणमब्बवी ॥४२॥ रागद्दोसादओ तिया, नेहपासा भयंकरा । ते छिदित्त जहानायं, विहरामि जहक्कम्मं ॥४३॥
॥पंचभिःकुलकम् । साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! ॥३९॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org