________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -શ્રીજો ભાગ अट्टरुद्दाणि वज्जित्ता, झारज्जा सुसमाहिओ । धम्मसुक्काई झाणाई, झाणं तु बुद्दा वए ||३५|| आर्त्तरौद्रे वर्जयित्वा ध्यायेत्सुसमाहितः धर्म्यशुक्ले ध्याने, ध्यानं तत्तु बुधा वदन्ति ||३५|| અથ-આત્ત અને રૌદ્રધ્યાનને છેડીને સુસમાધિવાળે ખની, સ્થિર અધ્યવસાય રૂપ ધમ્ય-શુકલધ્યાનને વિચારવુ लेखे. ते 'ध्यान' नामनातपने पंडितो हे छे. (३५ - ११७७) सयणावण ठाणे वा, जे उ भिक्खू ण वावरे । कायस्स विउस्सग्गो, छट्टो सो परिकित्तिओ || ३६ ॥ शयनासनस्थाने वा यस्तु भिक्षुर्न व्याप्रीयते । कायस्य व्युत्सर्गः षष्ठं तत्परिकीर्तितम्
॥३६॥
અથ -સૂવામાં, બેસવામાં અને વીરાસન વગેરે સ્થાનામાં સ્વશક્તિની અપેક્ષાથી રહેલ જે સાધુ, ચલન વગેરે ક્રિયાને કરતા નથી, તે મુનિની કાયાને વ્યુત્સંગ અર્થાત્ ચેષ્ટાત્યાગને छठ्ठी 'तय' तरी मुडेवाय छे. (३६-११७८)
૨૬૫
एवं तवं तु दुविहं, जे सम्मं आयरे मुणी । से खिष्पं सव्वसंसारा, विषमुच्चइ पंडिएत्तिबेमि ||३७|| एतत्तपस्तु द्विविधं यः सम्यगाचरेन्मुनिः 1
स सर्व संसाराद्विप्रमुच्यते पंडित इति ब्रवीमि ॥३७॥ અથ-આ બે પ્રકારના તપને જે મુનિ સારી રીતે આચરે છે, તે પડિત મુનિ જલદી સઘળા સંસારથી મુક્ત जने छे. या प्रमाणे हे मंजू ! हु डु ४. (३७ - ११७८) ત્રીશત્રુ શ્રી તપેામાગ ગતિ-અધ્યયન સંપૂર્ણ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org