________________
શ્રી મોક્ષમાર્મગતિ અધ્યયન-૨૮
૧૯૯
ज्ञानेन जानाति भावान् , दर्शनेन श्रद्धत्ते ।। चारित्रेण न (च) गृह्णाति, तपसा परिशुध्यति ॥३५॥
અર્થ–મૃત વગેરે જ્ઞાનથી આત્મા, જવ વગેરે ભાવેને જાણે છે અને દર્શનથી તેજ ભાવેની શ્રદ્ધા (નિર્ણય) કરે છે, તેમજ આશ્રવ દ્વારનિરોધ રૂપ ચારિત્રથી કર્મને ગ્રહણ કરતું નથી, તથા તપથી પૂર્વે ભેગા કરેલ કર્મોને ક્ષય કરી શુદ્ધ થાય છે. (૩૫-૧૦૮૯)
खवित्ता पुवकम्माइ, संजमेण तवेण य । सव्वदुक्खपहीणट्ठा, पक्कमति महेसिणो त्तिबेमि ॥३६॥ क्षपयित्वा पूर्वकर्माणि, संयमेन तपसा च । सर्वदुःखप्रहीणार्थाः, प्रक्रामन्ति महर्षय इति ब्रवीमि ॥३६॥
અર્થ-સંયમ અને તપથી પૂર્વકને ખપાવી, સર્વ દુખેથી શૂન્ય એવા મેક્ષની યાચનાવાળા અથવા સર્વ દુઃખ અને કાર્યો જેઓના અત્યંત ક્ષીણ-સમાપ્ત થયા છે, એવા મહર્ષિએ મુક્તિને વરે છે–પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે છે જંબૂ! હું કહું છું. (૩૬-૧૦૯૦)
અઠવીશભુ શ્રી મોક્ષમાર્ગગતિ અધ્યયન પૂર્ણ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org