________________
૪૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સામીજો ભાગ
છે, અને (૭) આકાશમાં ઉત્પન્ન અગ્નિવિશેષ ‘વિદ્યુત’ વિજળી કહેવાય છે. સૂક્ષ્મ અગ્નિકાય જીવા અનેકવિધષણાના અભાવ હાઈ એક પ્રકારના કહેલ છે. સૂક્ષ્મ અગ્નિકાય જીવે સ - લેાકમાં છે, જ્યારે ખાદર અગ્નિકાય જીવે લેકના દેશભાગમાં છે. હવે પછી તે અગ્નિકાય જીવેાના ચાર પ્રકારના કાલવિભાગને હુ’ કૌશ. પ્રવાહની અપેક્ષાએ અગ્નિકાય જીવા અનાદિઅન ત છે, જ્યારે સ્થિતિની અપેક્ષાએ સાદિસાન્તછે. અગ્નિકાયજીવાનુ ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહેારાત્રનુ છે અને જન્ય આયુષ્ય અંતમુહૂ નુ' છે.
કાયસ્થિતિ-અગ્નિકાય જીવાની ઉત્કૃષ્ટ અસ ́ખ્યાત કાળની અને જન્ય અંતર્મુહૂત્તની છે. અંતરમાન–અગ્નિકાય જીવાનુ ઉત્કૃષ્ટ અન’તકાળનું અને જઘન્ય અંતર્મુહૂત્તનુ છે.
આ અગ્નિકાય જીવેાના વગ ધ–રસ-સ્પર્શે -સંસ્થાનની અપેક્ષાએ ભેટ્ઠ હજારા-ઘણા ઘણા છે. (૧૦૭ થી ૧૧૬ -૧૫૪૫ થી ૧૫૫૪)
दुविहा वाउजीवा उ, सुहुमा बारा तहा पज्जत्तमपज्जत्ता, एवमेए दुहा पुणो बायरा जे ૩, ૧૨ત્તા, પંપા તે િિત્તમા उक्कलि मंडलिआ, घणगुञ्जा सुद्धवाया य ॥ ११८ ॥
संगवाए अ, गहा एवमायओ एगविहमनाणत्ता, सुहुमा ते विआहिआ |, મુરુમા
Jain Educationa International
For Personal and Private Use Only
1
૧૩૭lt
//ool
www.jainelibrary.org