________________
શ્રી કેશિગૌતમીયાધ્યયન–૨૩
આપ જાણેા છે ? શ્રી ગૌતમ જણાવે છે કે-મહાસાગરના જલ મધ્યે ઊચેા અને વિશાલ હાઈ મહાન સ્થાન રૂપ એક મહાન દ્વીપ છે, કે જેમાં મહા-જલના વેગની ગતી થતી નથી. શ્રી કેશી પૂછે છે કે-આપ મહા દ્વીપ કચે કહેા છે ? શ્રી ગૌતમ કહે છે કે-જરા-મરણ રૂપી જલપ્રવાહના વેગથી તણાતાં પ્રાણીઓને ગતિ-પ્રતિષ્ઠા-શરણુ રૂપ ઉત્તમ શ્રુતધમ વગેરે રૂપ દ્વીપ છે. ભવસાગરમાં રહ્યા છતાં મુક્તિના હેતુ હાઈ તે સત્ય દ્વીપ છે અને તેથી ત્યાં જરા-મરણ રૂપ જલપ્રવાહને वेग गति हरी शतो नथी. (१४ थी ६८-८८८ थी ८८-२) साहु गोअम ! पण्णा ते, छिण्णो मे संसओ इमो । अनोवि संसओ मज्झं, तं मे अण्णवंसि महोह सि, नावा जंसि गोअममारूढो, कह पार जा उ अस्साविणी नावा न सा पारस्स गामिणी । जा निरस्साविणी नावा, सा उ पारस्स गामिणो ॥ ७१ ॥ नावा य इइ का कुत्ता ! केसी गोयममब्बवी । तओ केसिं बुवंत तु, गोयमो इणमब्बवी ॥७२॥ सरीरमाहु नावति, जीवो वुच्चइ नाविओ । संसारो अण्णवो वृत्तो, जं तर
।
ति महेसिणो ॥ ७३ ॥
॥ पंचभिःकुलकम् ॥
साधु गौतम ! प्रज्ञा ते, छिन्नो मे संशयोऽयम् । अन्योऽपि संशयो मम, तं मे कथय गौतम ! || ६९ ||
Jain Educationa International
कहसु गोअमा ॥ ६९ ॥ विप्परिधावइ । गमिस्ससि ॥७०॥
૧૧૫
For Personal and Private Use Only
www.jainelibrary.org