________________
૧૧૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ उद्गतः क्षीणसंसारो, सर्वज्ञो जिनभास्करः । स करिष्यत्युद्योतं, सर्वलोके प्राणिनाम् ॥७८॥
છે શ્વમ ગુસ્ટમ છે? અથ–હે ગૌતમ ! આપની પ્રજ્ઞા પ્રકૃષ્ટ છે, કે જે પ્રજ્ઞાએ મારો સંશય છિન્ન કર્યો છે. હવે બીજો પ્રશ્ન જે કરવામાં આવે છે તેનું આપ સમાધાન કરે ! શ્રી કેશી કહે છે કે-હે ગૌતમ! આંધળાની જેમ જનને અંધ કરનાર હેઈ અંધકાર–તમસમાં ઘણા પ્રાણીઓ રહે છે, તે સર્વલેકમાં પ્રાણીઓને કેણ પ્રકાશ કરનાર હશે ? શ્રી ગૌતમ કહે છે કે-સર્વકમાં પ્રાણીઓને સર્વક–પ્રકાશકર, ઉગેલે અને નિર્મલ ભાનુ પ્રકાશ કરશે. શ્રી કેશી કહે છે કે–તમે કહેલ આ ભાનુને પરમાર્થ શું? શ્રી ગૌતમ જણાવે છે કે–સદા ઉદંત, ક્ષીણકર્મ સંબંધ રૂપ સંસારવાળા, સર્વજ્ઞ અને શ્રી જિનેશ્વર રૂપી ભાસ્કર, સર્વલેકમાં પ્રાણીઓને મેહ રૂપી અંધકારને દૂર કરવા દ્વારા સર્વવસ્તુવિષયક પ્રકાશ રૂપી ઉદ્યોત આપશે. (૭૪ થી ૭૮–૮૯૮ થી ૯૦૨)
સાદુ ગમે! guતે, જિ ને સંગ ા अन्नोवि संसओ मज्झं, त मे कहसु गोअमा ? ७९।। सारीरमाणसे दुक्खे, बज्झमाणाण पाणिणं । खेमं सिवमणाबाहं, ठाणं किं मन्नसी मुणी ? ॥८॥ अत्थि एग धुवं ठाणं, लौगग्गंमि दुरारुहं । जत्य नत्थि जरामच्चू, वाहिणो वेअणा तहा ।।८१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org