________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
માદ પણ ભય કરેલી છે. (૭૨-૬૬૫)
૨૭:
આપનારી વેદનાએ મેં નરકામાં સહન
',
जारिसा माणुसे लोए, ताया ? दीसन्ति वेयणा । इत्तो अनंतगुणिया, नरपसु दुक्खवेयणा । ७३ ॥ यादृश्यो मानुषे लोके तात ! दृश्यन्ते वेदनाः । इतोऽनन्तगुणिता, નવુ દુ:લવેનાઃ || ૩ || અ-પિતાજી! મનુષ્યલેકમાં જે પ્રકારની—જેવી વેદનાઓ દેખાય છે, તેના કરતાં અનંતગુણી દુઃખ રૂપ વેદનાએ નરકામાં છે. (૭૩–૧૬૬)
→
सव्वभवे अस्ताया, वेयणा वेइया मए । निमिसन्तरमित्तंपि, जं साया नत्थि वेयणा ॥ ७४ ॥ सर्वभवेध्वसाता, वेदना वेदिता મા । निमेषान्तरमात्रमपि, यत्साता नास्ति वेदना ॥ ७४ ॥
અર્થ-નિમેષ માત્રના આંતરા વગર અર્થાત્ નિર ંતર સર્વ ભવામાં દુઃખના અનુભવ છે પણ સુખના અનુભવ નથી. અહી... વૈષયિક સુખ પણ ઈર્યાં આદિ અનેક દુઃખાર્થી ઘેરાયેલ હાઈ અને કટુક વિપાક દેનાર હોઇ દુ:ખ રૂપ છે-એમ સમજવું. આવી વ્યથાના અનુભવ કરનાર એવા મને દીક્ષા કેમ દુષ્કર થાય ? અર્થાત્ ન જ થાય. માટે મારે દીક્ષા લેવાની જ છે. (૭૪-૬૬૭)
તું ચિંતઽમાપિયરો..જીતેí પુત્ત ! યા । નવર કુળ સામળે, કુવવું નિદ્ધિમ્મા ।।૭૧/
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org