________________
૨૮: શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
तं ब्रूतोऽम्बापितरौ, छन्देन पुत्र! प्रव्रज । ના પુત્ર શ્રાવે, સુર્વ નિપ્રતિક્રમંતા એ છવ છે
અથ–મૃગાપુત્રને પિતાના મા-બાપ કહે છે કે-બેટા! જે તારી દીક્ષાની ઈચ્છા છે, તે યથારૂચિ દીક્ષા લેજે. પરંતુ એક વાત બરાબર ધ્યાનમાં લેશે કે–સાધુપણામાં રેગ આદિની ઉત્પત્તિમાં જ્યારે ઉપચાર-પ્રતિકાર નહિ થાય, ત્યારે તમને દુઃખ થશે ને? (૭૫-૨૬૮)
सो वितऽमापियरो, एवमेयं जहा फुड । पडिकम्मं को कुणई, अरण्णे मिगपक्खिणं ॥७६॥ स ब्रूतेऽम्बापितरौ, एवमेतद्यथास्फुटम् । प्रतिकर्म कः करोत्यरण्ये मृगपक्षिणाम् ।। ७६ ।।
અર્થ–તે મૃગાપુત્ર, મા-બાપને જવાબ આપે છે કેહે મા-બાપ ! તમેએ જે રેગ આદિની ચિકિત્સા રૂપ પ્રતિકાર દુઃખ રૂપ છે એમ જે કહ્યું તે બરાબર છે. પરંતુ વિચારે કે-વનમાં મૃગપક્ષિઓની ચિકિત્સા કેણ કરે છે? તેઓ પણ જીવે છે અને વિચારે છે. આથી રોગનું દુઃખરૂપપણું નકામું છે. (૭૬-૬૬૯)
एगभूभो अरण्णे वा जहा उ चरई मिगो। एवं धम्मं चरिस्सामि, संजमेण तवेण य ॥७॥ एकभूतोऽरण्ये वा, यथा तु चरति मृगः । एवं धर्म चरिष्यामि. संयमेन तपसा च ॥ ७७ ॥
અથ–બટમાં જેમ એક મૃગ ફરે છે, તેમ સંયમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org