________________
શ્રી માક્ષમાગ ગતિ અધ્યયન-૨૮
૧૮૯
સખ્યા' કહેવાય છે. સસ્થાન=આ પરિમ’ડલ (ગાળ આકૃતિવાળા) છે. ઇત્યાદિ બુદ્ધિના કારણભૂત ‘સ’સ્થાન' કહેવાય છે. સચાગ આ બે આંગળીના સચાગ' ઈત્યાદિ વ્યવહારના હેતુભૂત તે ‘સ’ચાગ’કહેવાય છે. વિભાગ=આ આનાથી વિભકત છે’–આવી મતિના હેતુભૂત ‘વિભાગ’ કહેવાય છે. તથા નવ-પુરાણુત્વ વગેરે પર્યાચાના લક્ષણા સમજવા. (૧૩-૧૦૬૭)
जीवाऽजीवा य बंधो अ, पुण्णं पावासवो तहा । संवरो निज्जरा मोक्खो, संतेए तहिआ नव ॥ १४ ॥
जीवाऽजीवाश्च बन्धश्च पुण्यं पापाश्रवस्तथा । संवरो निर्जरा मोक्षः, सन्त्येते तथ्या नव ॥ १४ ॥
અ-જીવ, ધર્માસ્તિકાયાદિ અજીવ, જીવ–કના સ:શ્લેષ રૂપ મધ, શુભ પ્રકૃતિરૂપ શાતા વગેરે રૂપ પુછ્યું, અશુભ પ્રકૃતિ રૂપ મિથ્યાત્વાદિ રૂપ પાપ, કના ગ્રહણમાં હેતુ રૂપ હિ’સાદિ રૂપ આશ્રવ, મહાવ્રત આદિથી આશ્રયનિધ રૂપ સ’વર, વિપાકથી કે તપથી કમ ના નાશ રૂપ નિજ રા, સકલ ક ક્ષય રૂપ માક્ષ-એમ આ નવ ભાવા સત્ય-તત્ત્વ રૂપ છે. અર્થાત્ આ નવ તત્ત્વા કહેવાય છે. (૧૪-૧૦૬૮)
तहिणं तु भावाणं, सम्भावे उवएसणं । भावेण सदहंतस्स संमत्तं वि विआहि ॥ १५ ॥ तध्यानां तु भावानां सद्भावे उपदेशनम् । भावेन श्रद्दधतः, सम्यक्त्वं इति व्याख्यातम् ॥१५॥ અથ-આ જીવા િનવ તત્ત્વાને સત્ય રૂપે સત્ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org