________________
૧૦ શ્રી ઉતરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ એમ કહેનાર, ગુરૂ વગેરેના ઉપદેશને અંતઃકરણથી તહત્તિ કરી સ્વીકારનાર પ્રાણીને, સમ્યકત્વમેહનીય ક્ષય વગેરેથી જન્ય આત્મપરિણામ રૂપ સમકિત અર્થાત્ જીવાદિ પદાર્થની શ્રદ્ધા રૂપ સમકિત હોય છે, એમ શ્રી જિનેશ્વરોએ કહ્યું છે. (૧૫-૧૦૬૯) निस्सग्गुवएसई, आणारुइ सुत्त-बीअरुइमेव । अभिगमवित्थाररुइ, किरिआसंखेवधम्मरुइ ॥१६॥ निसर्गोपदेशरुचिराज्ञारुचिस्सूत्रबीजरुचिरेव । अभिगमविस्ताररुचिः क्रियासंक्षेपधर्मरुचिः ॥१६॥
અ-નિસર્ગરૂચિ સ્વભાવથી તત્ત્વાભિલાષ રૂ૫ રૂચિવાળું સમ્યકત્વ, ઉપદેશરુચિગુરૂ વગેરેના કથન રૂપ ઉપદેશજન્ય રૂચિવાળું સમ્યફત્વ, આજ્ઞારૂચિ=સર્વવચન રૂપ આજ્ઞાથી જન્ય રૂચિવાળું સમ્યક્ત્વ, સૂવરૂચિ-આગમ - રૂપ સૂત્રથી જન્ય રૂચિવાળું સમ્યક્ત્વ, બીજરૂચિ=એક પણ વચન અનેક અર્થના પ્રધત્પાદક વચન રૂ૫ બીજથી જન્ય રુચિવાળું સમ્યકત્વ, અભિગમરૂચિ=વિજ્ઞાન રૂપ અભિગમથી જન્ય રુચિવાળું સમ્યકત્વ, વિસ્તારરૂચિ=વિસ્તારથી જન્ય રુચિવાળું સમ્યક્ત્વ, ક્રિયારૂચિ-અનુષ્ઠાન રૂપ ક્રિયામાં રૂચિવાળું સમ્યકત્વ, સંક્ષેપરૂચિ સંગ્રહ રૂપ સંક્ષેપમાં રુચિવાળું સમ્યક્ત્વ તથા ધર્મરૂચિ=શ્રુતધર્માદિ રૂપ ધર્મમાં રૂચિવાળું સમ્યકત્વ (૧૬–૧૮૭૦)
भूअत्थेणाहिगया, जीवाऽजीवा य पुण्ण पावं च । सहसंमुइआसवसंवरो य, रोएइ उ निसग्गो ॥१७॥
, સમ્યકત્વ, વિરમ વિજ્ઞાન
ચિવાણું
Jain Educationa International
Anal
For Personal and Private Use Only
www.jainelibrary.org