________________
શ્રી સમ્યકત્વપાકમાધ્યયન-૨૯
૨૪૭
'कोहविजएणं भंते ! जीवे किं जणयइ ? कोहविजएणं खंति जणयइ, कोहवेअणिज्नं कम्म न बंधइ, पुचबद्धं च નિકળs iાદ
क्रोधविजयेन भदन्त ! जीवः किं जनयति ? क्रोधविजयेन क्षान्ति जनयति, क्रोधवेदनीयं कर्म न बध्नाति, पूर्वबद्धं च નિતિ દ્દશા
અર્થહે ભગવન્! કોવિજયથી છવ ક ગુણ મેળવે છે? જીવ, દુરંત પણ વગેરેના વિચારથી ક્રોધના ઉદયના નિરોધ રૂપ કોવિજયથી, ક્રોધહેતુભૂત પુદ્ગલ રૂપ કર્મ રૂપ ફોધવેદનીયને બાંધતું નથી અને પૂર્વે બાંધેલ તે કર્મનો નિજર કરે છે. (૬૯-૧૧૫૯)
માને છે. માથા ૭ રોજ પાદરા नवरं महवं, उज्जुभावं, संतोसं च जणयइत्ति वत्तव्वं ।।
एवं मानेन ||७०|| मायया ॥७॥ लोभेन ॥७२॥ नवर मार्दवं, ऋजुभावं, सन्तोषं च जनयति इति वक्तव्यम् ॥
અર્થહે ભગવન! માનવિજયથી, માયાવિજયથી અને લેભવિજયથી જીવ કયા ગુણને પામે છે? જીવ, માનવિજયથી મૃદુતાને, માયાવિજયથી ઋજુતાને અને ભવિજયથી સંતોષને પામે છે તેને તે તે કષાય જન્ય નવું કર્મ બંધાતું નથી અને પૂર્વે બાંધેલ કર્મની નિર્જરા થાય છે. (૭૦ થી ૭૨ ૧૧૬૦ થી ૧૧૬૨)
पेजदोसमिच्छादसण विजएणं भंते ! जीवे कि जणयह?
Jain Educationa International
bal
For Personal and Private Use Only
www.jainelibrary.org