________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
૪૨૫ संख्येयकालमुत्कृष्टान्तर्मुहूर्त जघन्यकम् द्वीन्द्रियकायस्थितिः, तं कायं त्वमुञ्चतः ||રૂા. अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूत जघन्यकम् द्वीन्द्रियजीवानामन्तरमेतद्वयाख्यातम् एतेषां वर्णतश्चव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः ॥१३५।।
છે મિર્જન્ટ | અથ– હવે ઉદાર એકેન્દ્રિયની અપેક્ષાએ સ્થૂલ ત્રસેને કહે છે. તે ઉદાર ત્રસે ચાર પ્રકારના બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય છે. હવે જે બેઈન્દ્રિય જીવે છે. તે પર્યાપ્ત-અપર્યાપ્ત ભેદથી બે પ્રકારના કહેલ છે. તે ભેદને કહેવાતા એવા મારી પાસેથી સાંભળો ! (૧) “કૃમિઓ”પિટમાં, ફેડલા વગેરેમાં થનારા નાના છ (કરમીયા), (૨) મંગલા', (૩) અલસિયાં, (૪) “માતૃવાહક-ચૂડેલ, (૫) વાંસલાના આકારના મુખવાળા “વાસી મુખ” , (૬) “શુક્તિકા -મોતીની છીપ, (૭) “શંખ, (૮) “શંખનકી – નાના શંખેશંખલા, (૯) પલક, (૧૦) અનુપલક), (૧૧) “વરાટક – કેડી, (૧૨) “જલુકા–જળે, (૧૩) જાવક, અને (૧૪) ચંદનક’–‘અક્ષ, (તે શંખ અને કેડાની માફક દરિયામાં ઉપન થાય છે. તે નિર્જીવ થતાં સ્થાપનાચાર્ય કરવા માટે ઉપગમાં લેવાય છે) આ પ્રમાણે અનેક પ્રકારના બેઈન્દ્રિય જીવે લેકના એક પ્રદેશમાં છે, પણ સર્વ ઠેકાણે નથી. તે પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિસાત છે. ભવસ્થિતિ-બેઈન્દ્રિનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org