________________
T૮
શ્રી ખલુંકીયાધ્યયન-ર૭ અમારી પાસેથી સૂત્રના પાઠ અને અર્થ પામેલા પાસે રાખ્યા. દીક્ષિત બનાવ્યા અને ભકત પાનથી પિગ્યા તે પણ તે કુશિ પાંખ જેઓને ઉત્તમ થઈ છે એવા હશે જેમાં દરેક દિશામાં ઉડી જાય છે, તેમ સ્વછંદવિહારીએ બની યથેષ્ટ રીતિએ બધે ફરે છે. (૯–થ-૧૪ ૧૦૪૬થી ૧૦૫૧) __ अह सारही विचिंतेई, खलु केहिं समागओ।
किं मज्झ दुट्ठसीसेहि, अप्पा मे अवतीअइ ॥१५॥ जारिसा मम सीसा उ, तारिसा गलिगदहा । गलिगद्दहे चइत्ताणं ददं पगिण्हई तवं ॥१६॥
अथ सारथिर्विचिन्तयति, खलुक्कैः समागतः । किं मम दुष्टशिष्यैः, आत्मा ममाऽवसीदति ॥१५॥ પાદરા: મમ શિષ્ણાતુ, તાદશ જસ્ટિામઃ | गलिगईभान त्यक्त्वा दृढं प्रगृह्णाति तपः ॥१६॥
કે શુભમ્ | અર્થ—હવે પૂર્વોક્ત ચિંતન બાદ અસમાધિ અને ખેદ પામેલા ધર્મયાનના સારથી ગર્ગાચાર્ય વિશિષ્ટ ચિંતન કરે છે કે આ કુશિષ્યોની સાથે સંબંધવાળો છું અને તેમનાથી કઈ મારું કાર્ય સિદ્ધ થતું નથી, ઉલટે મારે આત્મા પ્રેરિત કરાયેલા કુશિથી અસમાધિ–ખેદને પામે છે. જેવા ગળીયા બળદ કે ગધેડા છે તેવા આ કુશિષ્ય છે. આ લેકેની અત્યંત પ્રેરણામાં કાળ પૂરો થાય છે, લાભ થત નથી, ઉલટો તે થાય છે. આથી ગલિગર્દભ સરખા દુષ્ટ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org